SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ-૧૩૮૧ ૧૫૧ પાંચ ઉપવાસ, છઠ્ઠ કરણવાળાને એકસણું અને નિારણીક ને સંવત્સર સુધી વંદન ન ક્રવા યાવત “પારંચિત' કરી ઉપસ્થાપના વી. [૧૩૮રી પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠાં બેઠાં રે તેને ઉપવાસ, શુન્યાશુન્યપણે અથત અનુપયોગથી પ્રમતપણે પ્રતિક્રમણ રે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન રૈ તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણ સંઘને ત્રિવિધ-ત્રિવિધે ખમે કે ખમાવે નહીં, ક્ષમા ન આપે અને પ્રતિક્રમણ તો ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. પદેપદ સ્પષ્ટ અને છૂટા ન બોલે, એક બીજા પદમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણ સૂત્રો બોલે, તો ચોથભક્ત, પ્રતિક્રમણ ક્ય વિના સંથારો રે, પાટ ઉપર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ. પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણકમળમાં વસતિની આરપા મેળવીને તે દષ્ટિથી અવલોક્ન ન કરે. વસતિ અવલોકી ગુરુને નિવેદન ન તો છઠ્ઠ, વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરમિમછ વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો “સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરિમ “ઉપાધિ મંદિસાઉ'ની આજ્ઞા મેળવ્યા વિના ઉપાધિ પડિલેહે તો પુરિમટ્ટ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન રે તો પાંચ ઉપવાસ. અવિધિથી વસતિ કે બીજું કંઈપણ પાત્રક માત્રક ઉપક્રણ વગેરે લગીર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ પાત્ર માત્રક ઉપક્રણને કોઈ પણ પ્રતિલેખન કર્યા વિના કે દુપ્રતિલેખન ક્રીને વાપરે તો પાંચ ઉપવાસ. વસતિ ઉપાધિ, પાત્રાદિ ઉપક્રણનું પ્રતિલેખન જ ન રે તો ઉપસ્થાપન, એ પ્રમાણે વસતિ, ઉપધિની પ્રતિલેખના ક્રી હોય તે સ્થાને નિપુણતાથી હળવે હળવે દંડ પુચ્છણક કે રજોહરણથી કાજો એક્કો ક્રીને દષ્ટિથી ન જુએ, કાજામાં છું કે જીવાતને છૂટા પાડીને એનંત નિર્ભય સ્થાને ન મૂકે તો પાંચ ઉપવાસ, જું કે કોઈ જીવને ગ્રહણ કરીને કજો પરઠવીને ઇરિયાવહી ન પડિક્રમે તો એક ઉપવાસ. સ્થાન જોયા વિના કામે પાઠવે તો ઉપસ્થાપના. કાજામાં જો ષદિા હોય અને નથી તેમ જ્હો તો પાંચ ઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિ પડિલેહીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા વિના પરઠવે નહીં તો ચોથ ભક્ત. સૂર્યોદય પહેલાં સમાધિપૂર્વક વિષુબ્ધ થયાં વિના પાઠવે તો પણ આયંબિલ, હરિતક્ષય-વનસ્પતિયુક્ત બીજકાયયુક્ત, કસાય બેઇંદ્રિયાદિ જીવોયુક્ત સ્થાનમાં સમાધિસહ વિક્ષબ્ધ થયાં સિવાય પણ પરઠવે કે તેવા સ્થાનમાં બીજું કંઈ કે મળ-મૂત્રાદિ પરઠવે, વોસિરાવે તો પુરિમ, એકાસણું, આયંબિલનું પ્રાયશ્ચિત્ત અનુક્રમે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy