SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જે ! - - - 'सिद्धान्तमहोदधौ प्रेमचन्द्रपिता दध्यौ, ફ્રિ નાગડમ સુતો નનુ ? | मार्गयन्नाजगामाऽत्र, નિચે મુક્ત કૃદં તથા T૬૬ TI परिव्रज्यावियोगेऽस्य, गुरुवियोगदुःखतः । पिटकोपरि गण्डाभा, व्यथाऽभूच्च तदाऽतुला ।।९७।। प्रथमस्तरङ्गः આ બાજુ પ્રેમચંદના પિતાએ વિચાર કર્યો કે, “દિકરો પાછો કેમ ન આવ્યો ?' શોધતા શોધતા અહીં તેઓ આવી ગયા અને પુત્રને ઘરે લઈ ગયા. ll૯ો દીક્ષાના વિયોગનું દુઃખ તો હતું જ. તેમાં ગુરૂના વિયોગનું દુઃખ આવી પડ્યું. જાણે ગુમડા ઉપર ગુમડું થયું. તેની વ્યથા અતુલ્ય બની ગઈ. ll૯oll ! बभूव द्रव्यतो गेहे, માવતો ગુજરાધ परिव्रज्याभिलाषैस्स, તવાયનતાં આતઃ II૧૮ના પ્રવજ્યાના અભિલાષોથી એકતાની બની ગયેલ પ્રેમચંદ માત્ર દ્રવ્યથી જ ઘરે હતા. ભાવથી તો ગુરૂના સાનિધ્યમાં જ હતા. ll૯૮ાા. ( ' भवाम्भोधितरी पाप हरी जन्तुशिवंकरीम् । स्थातुं दीक्षां विनाऽशक्तो, નિરાત્રિ દર્વાદિ: T૬TI સંસારસાગર તરવા માટે નાવડી, પાપહરણી, જીવોને સર્વજીવસુખકરી એવી દીક્ષા વિના રહેવા તે સમર્થ ન હતા. તે ઘરેથી ભાગી ગયા. licell ( ययावग्निरथेनाऽसौ, गुरुप्राप्तिसमुत्सुकः । सद्गुरुपादमूलं हि, शरणं देहिनां खलु ।।१०।। ગુરૂની પ્રાપ્તિ માટે સમુત્સુક એવા તેઓ આગગાડી વડે ત્યાં ગયા. ખરેખર, સદ્ગુરૂના ચરણ જ જીવોને શરણભૂત છે. ll૧૦૦ના દીક્ષાયન
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy