SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ । सिद्धान्तमहोदधौ तत्रस्थमुनिमूचेऽसौ, परिव्रज्यासमुत्सुकः । प्रव्रज्यादानतः पूज्य !, कृपां कुरु मयीति च ।।८६।। प्रथमस्तरङ्गः દીક્ષા માટે ઉત્સુક એવા તેણે ત્યાં રહેલા મુનિ ભગવંતને કહ્યું કે, “હે પૂજ્ય ! પ્રવજ્યા આપવા વડે મારા ઉપર કૃપા કરો” l૮૬ાા - महात्माऽऽसीद् मुनिः सोऽपि, शिष्यलोभेन शून्यहृद् । स्वानहतां तमाऽऽचख्यौ, गन्तुं दानमुनि तथा ।।८७।। सदृशैः सङ्गतं शस्य, त्वादृशैस्तादृशाः समाः । युज्यते राजहंसस्य, स्थानं मानसरोवरे ।।८८ ।। તે મુનિ પણ કોઈ મહાપુરુષ હતા. તેમને શિષ્યનો લોભ ન હતો. તેમણે દીક્ષા આપવા પોતાની અયોગ્યતા જણાવી અને મુનિ દાનવિજયજી પાસે જવા કહ્યું. llcoll “સરખે સરખાની સંગત શોભે, તારા માટે તે ગુરૂ યોગ્ય છે. રાજહંસનું સ્થાન તો માનસરોવરમાં જ ઉચિત છે.” ll૮૮ાા इति श्रुत्वा मुखात् साधोः, प्रेमचन्द्रः प्रमोदभाक् । अप्राक्षीदधुना पूज्य !, पूज्यः स कुत्र वर्तते ।।८९।। સાધુની આ વાત સાંભળીને પ્રેમચંદે આનંદિતા થઈને પૂછ્યું, “હે પૂજ્ય ! તે પૂજ્ય અત્યારે ક્યાં બિરાજમાન છે ?' l૮૯ -- મુનિવરે કહ્યું. “ઘોઘા નામના ઉત્તમ તીર્થમાં तने भु३नो मे थशे." ||oll ऊचे मुनिवरोऽसौ तं वीरोपाध्यायसन्निधौ । घोघाख्ये प्रवरे तीर्थे, भावी मेलो गुरोर्हि ते ।।१०।। -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy