SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાથી શુક્લ-ધ્યાન પ્રગટે છે અને (૭) નીલ નથી, (૮) લાલ નથી, (૯) શુક્લધ્યાન વડે અનુક્રમે ઘાતકર્મોનો ક્ષય પીળા નથી, (૧૦) શ્વેત નથી, (૧૧) થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન અને સુગંધી નથી, (૧૨) દુર્ગધી નથી, (૧૩) યથાખ્યાત ચારિત્રરૂપ પૂર્ણ-સામાયિક તિક્ત નથી, (૧૪) કટુ નથી, (૧૫) પ્રગટે છે. તુરા નથી, (૧૬) ખાટા નથી, (૧૭) આ રીતે “સામાયિક” અને “ધ્યાન' - મધુર નથી, (૧૮) કઠિન નથી, (૧૯) બંને પરસ્પર એકબીજાનાં કારણ છે, તેથી મૃદુ નથી, (૨૦) ભારે નથી, (૨૧) ‘સિદ્ધિ-ધ્યાનના અધિકારી લોકોત્તર હલકા નથી, (૨૨) શીત નથી, (૨૩) સમતાવાન મુનિ છે – એમ ગર્ભિત રીતે ઉષ્ણ નથી, (૨૪) સ્નિગ્ધ નથી, (૨૫) સૂચિત થાય છે. રૂક્ષ નથી, (૨૬) શરીરધારી નથી, ‘સિદ્ધિધ્યાન’નું રહસ્ય (૨૭) જન્મ લેતા નથી, (૨૮) અમૂર્ત સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતોને હોવાથી સંગવાળા નથી, (૨૯) સ્ત્રી સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી સર્વ નથી, (૩૦) પુરુષ નથી, અને (૩૧) ગુણો આવિર્ભાવ પામ્યા છે. સિદ્ધ નપુંસક નથી.' આત્માના એક-એક પ્રદેશે અનંત ગુણો આ રીતે પાંચ પ્રકારના સંસ્થાનથી પ્રગટપણે રહેલા છે. તેમાં પ્રસિદ્ધ રહિત હોવાથી સિદ્ધ ભગવંતો નિરાકાર એકત્રીસ ગુણોનું વર્ણન (બે રીતે) સ્વરૂપવાળા છે. પાંચ પ્રકારના વર્ણથી શાસ્ત્રોમાં જોવા-વાંચવા મળે છે. રહિત હોવાથી અરૂપી છે. તેમજ બંને - “આચારાંગ-સૂત્ર'માં નિષેધાત્મક પ્રકારની ગંધ ન હોવાથી અગંધ છે. પાંચે શૈલીએ વર્ણવેલા એકત્રીસ ગુણો નીચે પ્રકારના રસ ન હોવાથી અ-રસ છે. આઠે પ્રમાણે છે : પ્રકારના સ્પર્શ ન હોવાથી અ-સ્પર્શ છે, સિદ્ધ ભગવંતો : (૧) દીર્ઘ નથી કે શરીર રહિત હોવાથી અશરીરી છે. જન્મ હૃસ્વ નથી, (૨) ગોળ નથી, (૩) ન હોવાથી અજન્મા છે, અમૂર્ત હોવાથી ત્રિકોણ નથી, (૪) ચતુષ્કોણ નથી, (૫) અસંગ છે, ત્રણે વેદથી રહિત હોવાથી પરિમંડલકારે નથી, (૬) શ્યામ નથી, અવેદી છે. ૧. “સે ન ટીદે ન હસે, ન વટ્ટ, તંતે, ન ચડશે, 7 પરિમંત્રે, ન ટ્ટિ , નીજો, ન નોgિ, ન હાર્દિક न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे, न लुक्खे, न काए, न रुहे, न संगे, न इत्थी, न पुरिसे, न अन्नहा ।' - ‘વારા સૂત્ર', સૂ. ૨૭૨-૨. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy