SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સર્વ પ્રકારનાં ધ્યાનોનો ફત્યાદ્રિ (૩૨) “મવા #પાવ સમાવેશ નવકારમાં થતો હોવાથી, ‘તે રિસાષ્યિ' ફત્યાદિ ( રૂ9) - મીત્રને સમગ્ર જિનશાસનનો સાર છે” – એ શાસ્ત્ર (૬૨) દ્વાષષ્ટિ વિન્તનમ્ II ૨રૂ I વચનને પુષ્ટિ મળે છે. અર્થ : સિદ્ધિ : ‘લૌકિકસિદ્ધિ - ‘ઉપમિતિ ભવપ્રપંચ કથામાં કહ્યું છે લધિમા, વશિતા, ઇશિત્વ, પ્રાકામ્ય, કે – “સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ મહિમા, અણિમા, યત્રકામાવસાયિત્વ છે અને શેષ સર્વ અનુષ્ઠાનો ધ્યાનયોગને અને પ્રાપ્તિ - એમ આઠ પ્રકારની છે. સિદ્ધ કરવા માટે બતાવેલાં છે.૧ રાગ અને દ્વેષમાં માધ્યશ્ય ભાવરૂપ નવકારનો સંક્ષેપ પાંચ પરમેષ્ઠીઓમાં પરમાનંદ તે ‘લોકોત્તર સિદ્ધિ છે. થાય છે. પાંચ પદો “અહં”માં સમાયેલાં મુક્તિ પામેલા સિદ્ધાત્માઓના છે, તેથી પાંચે પદોનો સાર ‘અહં છે (અદીર્ઘ, અહ્રસ્વ ઇત્યાદિ) બાસઠ ગુણોનું અને તેનું પરમાર્થ-બીજ (દ) અને બિંદુ ધ્યાન - એ ભાવથી સિદ્ધિ છે. છે અર્થાત્ નવકારના ધ્યાનને અભ્યાસ વિવેચન : ‘સિદ્ધિ ધ્યાન’ - એ દ્વારા અનુક્રમે સૂક્ષ્મ, સૂક્ષ્મતર બનાવી પૂર્વોક્ત ધ્યાનનું ફળ છે. બિંદુ-ધ્યાન પર્યત કરવું જોઇએ. અણિમાદિ લૌકિક સિદ્ધિઓ છે બીજ-બિંદુનું ધ્યાન એ દ્વાદશાંગીનો માધ્યસ્થરૂપ રાગ-દ્વેષને જીતવાની કળા – મહાર્થ છે, અપૂર્વ અર્થ છે, પરમ અર્થ એ ‘લોકોત્તર સિદ્ધિ છે. એ કળાના છે. તત્ત્વતઃ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાન દીર્ઘકાલીન અભ્યાસ દ્વારા ભાવથી દ્વારા આત્મ-તત્ત્વનું જ ધ્યાન થાય છે. સિદ્ધિરૂપ સિદ્ધ ભગવંતોના ગુણોનું ધ્યાન આ રીતે “મંત્રાધિરાજ નવકાર એ થાય છે. સમગ્ર દ્વાદશાંગીનો સાર છે' - એ વાત સિદ્ધ ભગવંતોના ગુણોનું ધ્યાન – સુનિશ્ચિત થાય છે. એ રૂપાતીત હોવાથી શુક્લ-ધ્યાન છે. (૨૩) સિદ્ધિ ધ્યાન તેના દ્વારા આત્માનું અનંત સામર્થ્ય પ્રગટ • મૂળ પાઠ : થાય છે. સિદ્ધિદ-દ્રવ્યતઃ નૌવિનિ - રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યય્યરૂપ માવિષ્ટધા, નોકોત્તરી રી-ટ્રેષમધ્ય- લોકોત્તર સિદ્ધિ-સમતા એ ભાવ-સિદ્ધિ રૂપપરમાનન્દુન્નક્ષTI; માવતો મુશિ- છે. તેને સિદ્ધ ભગવંતોના અરૂપી પરપ્રાતનીવાનાં – “સે ન વીદે ન ' ગુણોના ધ્યાનના કારણ તરીકે વર્ણવી છે. ૧. ૩પિિતભવપ્રપંવથા, પ્રસ્તાવ ૮, રત્નો. ૭૨૪ થી ૪ર૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy