SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી રીતે એકત્રીસ ગુણોનું વર્ણન કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ આવશ્યક-વૃત્તિમાં આ પ્રમાણે કરેલું છે.'- પરમાત્માનું જ સ્વરૂપ વર્ણવેલું છે તે નીચે પાંચ જ્ઞાનાવરણીય, નવ પ્રમાણે છે - દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, (૧) સત્ ઃ સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ ચાર આયુષ્ય, બે નામ, બે ગોત્ર અને સદા માટે હોય છે, આકાશ-કુસુમની જેમ પાંચ અંતરાય - આ આઠે કર્મોનો ક્ષય કોઇ કાળે પણ તેમનો અભાવ હોતો જ નથી. થતાં એકત્રીસ ગુણો પ્રગટે છે. એકાદવાળાં નામો વિદ્યમાન વસ્તુનાં આ રીતે વિવક્ષા ભેદથી ભિન્ન-ભિન્ન વાચક હોય છે. ‘સિદ્ધિ' પણ એકાદવાળું રીતે વર્ણવેલા સિદ્ધ પરમાત્માના બાસઠ નામ છે, તેથી સિદ્ધો સદા વિદ્યમાન હોય છે. ગુણોનું ચિંતન-ધ્યાન કરવાથી અરૂપી (૨) દ્રવ્ય પ્રમાણ : દ્રવ્યની દૃષ્ટિએ વગેરે તથા અનંત જ્ઞાનાદિ વગેરે આત્માના સિદ્ધોની સંખ્યા “અનંત’ છે. એક સિદ્ધ નિર્મળ ગુણોનું જ ધ્યાન થાય છે. પરમાત્માની અવગાહનામાં પણ બીજા આ બાસઠ ગુણોમાં શેષ સર્વ ગુણો અનંત સિદ્ધો રહેલા હોય છે. તેનાં કરતાં સમાઇ જાય છે. અસંખ્ય ગુણ અધિક સિદ્ધો તેમના દેશ નંદી-સૂત્ર, સિદ્ધ-પ્રાભૃત અને નવ- અને પ્રદેશને સ્પર્શીને રહેલા છે. તત્ત્વ આદિ ગ્રંથોમાં વર્ણવેલા સિદ્ધ (૩) ક્ષેત્ર પ્રમાણ : સિદ્ધ ભગવંતો પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ભાવન લોકના અસંખ્યાત ભાગમાં રહેલા છે. ‘સિદ્ધિ-ધ્યાન'માં સહાયક બને છે. ગુરુગમ અર્થાતુ પિસ્તાળીસ લાખ યોજન પ્રમાણ દ્વારા તે ગ્રંથોનો અભ્યાસ કરવાથી દ્રવ્ય, નિર્મળ સ્ફટિક રત્નની શિલા ઉપર, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ અનેક પ્રકારો લોકના અગ્રભાગને સ્પર્શીને પોતાના વડે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો વિશદ ચરમદેહની અવગાહનાના બે તૃતીયાંશ અને સ્પષ્ટ બોધ થાય છે. ભાગને અવગાહીને રહેલા છે. પ્રસ્તુત ધ્યાનમાં ઉપયોગી સિદ્ધ (૪) સ્પર્શના : સિદ્ધ ભગવંતોની પરમાત્માનાસ્વરૂપનો ટૂંકમાં વિચાર કરીએ - સ્પર્શના પણ લોકના અસંખ્ય ભાગમાં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ હોય છે, પરંતુ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઇક ‘નવ-તત્ત્વ-પ્રકરણમાં દ્રવ્ય, ક્ષેત્ર, અધિક હોય છે. १. अहवा कम्मे णव दरिसणम्मि चत्तारि आउए पंच । आइम अंते सेसे दो दो खीणाभिलावेण इगतीसं ॥ - માવડ્યું સૂત્ર - હામિદીયા ટal; પૂ. ૬૬૩ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૮
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy