SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ વરગંધહત્યિ - પ્રધાન ગંધહસ્તિના. | નિનામહુરયર - શબ્દ કરતા પત્થાણપOિઅં - ગમન જેવી મધુર (અને). ચાલ (ગતિ) છે જેમની એવા. | સુહગિર - કલ્યાણકારી છે વાણી સંથારિયું- સ્તુતિ કરવાને યોગ્ય. જેમની એવા. હહિત્યબાહું - હસ્તિની સૂંઢ | વેઠઓ - વેષ્ટકનામે છંદ. જેવા બાહુ છે જેમના એવા. | અજિયં- અજિતનાથને. ધંતકણગરુઅગ-ધમેલ સુવર્ણના | જિઆરિગણું - જિત્યા છે શત્રુ આભરણ જેવો. સમુદાય જેમણે એવા. નિવયપિંજરું-સ્વચ્છ પીતવર્ણ | છે જેમનો એવા. | | જિઅસāભય - જિત્યા છે સર્વ ભય જેમણે એવા. પવરલકુખણોવચિય- શ્રેષ્ઠ લક્ષણો ભવોહરિઉં-ભવપરંપરાના શત્રુ. વડે વ્યાપ્ત. . સોમચારુરુવં - સૌમ્ય અને સુંદર | પણમામિ - નમસ્કાર કરું છું. છે રૂપ જેમનું એવા. | પયઓ -આદર વડે. સુઈસુહ - કાનને સખકારી. | પાવ - પાપને. મણાભિરામ-મનને આનંદદાયક. | પસમેઉ - પ્રકર્ષે શાન્ત કરો. પરમરમણિજ્જ - અત્યંત રમણીય. | ભય - ભગવાન. વરદેવદુંદુહિ -પ્રધાનદેવદુંદુભિના. | રાસાલુદ્ધઓ - રાસાલુબ્ધકછંદ પુરિસા ! જઈ દુખવારણ, જાય વિમગ્ગહ સુખકારણે, અજિએ સંતિ ચ ભાવઓ, અભયકરે સરણે પવન્જહા. | ૬ || માગરિઆ . અર્થ - હે મનુષ્યો! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધો છો, તો અભય (નિર્ભયતા)ને કરનારા એવા અજિતનાથ અને શાન્તિનાથને શરણે ભાવપૂર્વક પ્રાપ્ત થાઓ. ૬. 116
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy