SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ હિતચિતનરૂ૫) ધ્યાનથી ચલાયમાન થયા નથી તે, દેવ, મનુષ્ય અને કિન્નરની સ્ત્રીઓ વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ પાર્શ્વજિન જયવંતા વર્તા. ૨૨. એ અસ્સમજઝયારે, અઢારસઅફખરેહિ જો મંતો જો જાણઈ સો ઝાયાં, પરમ-પયā ફુડ પાસે. ૨૩ અર્થ:- આ સ્તવનના મધ્યે નમિજણ પાસવિહરવસહ જિણકુલિંગ એ અઢાર અક્ષરોવડે બનેલ (ચિંતામણિ નામા ગુપ્ત) મંત્ર છે તેને જે જાણે છે તે પરમપદ પ્રાપ્ત (મંત્રમય) પાર્શ્વનાથનું પ્રગટપણે (તે મંત્રવડે) ધ્યાન કરે છે. ૨૩. પાસહ સમરણ જો કુણઈ, સંતુઢહિયએણ અદ્યુત્તરસય-વાહિ-ભય, નાસઈ તસ્સ દૂરણ / ૨૪ / અર્થ - જે મનુષ્ય સંતુષ્ટ હૃદયવડે શ્રી પાર્શ્વનાથનું ધ્યાન કરે છે તેના એકસો આઠ વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભયો દૂરથી જ નાશ પામે છે. ૨૪. ઇતિ ભયહરસ્તોત્ર સંપૂર્ણ કાઉસ્સગ્ગ ધ્યાને હતા ત્યારે પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, પછી મુશળધાર મેઘ વરસાવ્યો, વગેરે ઉપસર્ગ કર્યા છતાં પ્રભુ ધ્યાનમાં સ્થિર રહ્યા. ૧૮
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy