SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૨૩ ગુણોના માધ્યમથી જે જીવોનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે, તે નીચે પ્રમાણે છે. ૨. જ્ઞાન ૧. સમ્યક્ત્વ (તત્ત્વાર્થશ્રદ્ધારૂપ) (મતિજ્ઞાન, શ્રુતાદિજ્ઞાન) (ક્રિયાનુષ્ઠાનરૂપ) (શક્તિવિશેષ) ૩. ચારિત્ર ૪. વીર્ય ૫. શિક્ષા (લિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપ) આ મુખ્ય પાંચ ગુણો જીવમાં જ ઉત્પન્ન થાય છે એટલે ઔપચારિક ભાષામાં કહેવાય કે ‘જીવ આ ગુણોને પેદા કરે છે.' ચેતન, આ રીતે, ષવ્યોના ચિંતન માટે આટલું થોડું જ્ઞાન તો હોવું જ જોઈએ. પદ્ધવ્યનું ચિંતન ‘મનોયોગ’ના સ્થિરીકરણમાં ખૂબ ઉપયોગી છે. આ તો બહુ સ્થૂલ વાતો લખી છે. એક-એક દ્રવ્ય પર કલાકોના કલાકો સુધી ચિંતન-મનન કરી શકાય તેટલું ઊંડાણ છે આ વાતોમાં, આ તત્ત્વજ્ઞાનમાં! જેટલું ઊંડાણ છે એટલો જ એનો વિશાળ વ્યાપ છે... આ ચિંતનમાં મનવચન-કાયાના યોગો સ્થિર થઈ જાય... તો ‘લયયોગ' બની જાય કે જે અપૂર્વ કર્મનિર્જરા કરાવે છે. જ્ઞાનાનન્દનો સ્વાદ ચાખવા મળે છે. આજે બસ, આટલું જ . તા. ૫-૫-૯૮ (ગ્રુપ્તસૂરિ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy