SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ જ રીતે દૂતો વદ્વિમાન ધૂમાન્ અનુમિતિને દૂર વસાવવાનું એવું બાધ-જ્ઞાન જ છે અટકાવી દે છે માટે બાધ એ હેત્વાભાસ કહેવાય. આ રીતે વિરોધ, અસિદ્ધિ, જિ સત્પતિપક્ષમાં પણ સમજી લેવું. દરેક ઉપર વ્યાખ્યાન આગળ ઉપર આવવાનું છે. मुक्तावली : यद्विषयकत्वं च यादृशविशिष्टविषयकत्वम्, तेन बाधभ्रमस्यानुमितिविरोधित्वेऽपि न क्षतिः । तत्र पर्वतो वयभाववानिति विशिष्टस्या प्रसिद्धत्वान्न हेतुदोषः । આ પ્રશ્ન : એક માણસ પર્વતો વાિર્ ધૂમાત્' અનુમાન કરવા માંગે છે. એ વખતે આ બીજો માણસ તેને વરમાવવાનું પર્વતઃ એવો બાધભ્રમ કરાવી દે છે. વસ્તુતઃ પર્વત છે જ વન્યભાવવાનું નથી જ. હવે આમ થતાં જ પેલો માણસ વદ્વિમાન ધૂમાન્ અનુમિતિ છે જ કરી શકતો નથી. આમ વમવિવાન પર્વત: એવું ભ્રમાત્મક બાધવિષયક જ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક બન્યું માટે એ જ્ઞાનનો વિષય વન્યભાવવાનું પર્વત = બાધ એ જ દોષ બન્યો અને તેથી ધૂમ હેતુ બાધિત = દુષ્ટ બની ગયો. વસ્તુતઃ તો ધૂમ એ સઢેતુ જ છે અને હવે બાધ-ભ્રમને લીધે તે દુષ્ટ બની જવાની આપત્તિ આવી. ઉત્તરઃ સારું, તો અમે હવે લક્ષણમાં પરિષ્કાર કરતાં કહીશું કે “યષિયકજ્ઞાન છે એટલે યાદશવિશિષ્ટવિષયક જ્ઞાન લેવું, અર્થાત્ યાદશવિશિષ્ટવિષયક જ્ઞાન અનુમિતિપ્રતિબંધક (વિરોધી) બને તાદશવિશિષ્ટવિષય એ દોષ બને. હવે ઉક્ત આપત્તિ નહિ આવે. ભલે બાધનો ભ્રમ કરાવતાં પેલો માણસ વદ્વિમાન ઘૂમર્ એવી અનુમિતિ નહિ ન કરી શકે પરન્તુ સહેતુ ધૂમ હવે બાધિત બાધ દોષથી દુષ્ટ) તો નહિ બને. તે આ રીતે જ અમે કહ્યું કે યદ્વિષયકજ્ઞાન એટલે યાદશવિશિષ્ટવિષયક જ્ઞાન. તેનો અર્થ છે છે યહૂપાવચ્છિન્નવિશિષ્ટ)વિષયક જ્ઞાન, અર્થાત્ યક્રૂપાવચ્છિન્ન-વિશિષ્ટ)વિષયક જ્ઞાન છે અનુમિતિ-પ્રતિબંધક બને તકૂપાવચ્છિન્ન-વિશિષ્ટ)વિષય એ દોષ બને. હવે વશ્વિની ધૂમ સ્થળે વચમાવવા પર્વત: એવું જે માત્મક બાધ-જ્ઞાન થયું છે આ છે તે યાદશવિશિષ્ટવિષયક જ્ઞાન નથી, કેમકે અહીં વહુન્યભાવવતુ પર્વતત્વ એ જ અપ્રસિદ્ધ છે, કેમકે પર્વત વહુન્યભાવવાળો છે જ નહિ, માટે વહુન્યભાવવતુ પર્વતત્વથી જ મ અવચ્છિન્ન (વિશિષ્ટ) વહુન્યભાવવાળો પર્વત (વિશિષ્ટ) બની શકે જ નહિ. આમ જ ભ્રમાત્મક બાધ-જ્ઞાન એ યાદશવિશિષ્ટવિષયક નથી માટે તેનો વિષય વહુન્યભાવવાનું પર્વત એ બાધ-દોષ બની શકે નહિ અને તેથી સદ્ધતુ ધૂમ દુષ્ટ બની શકે નહિ. છે જ , એ જ ધૂન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧) જ છે જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy