SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ૧૭૦ કાનુડે ને જાણે મોરી પ્રીત. એ રાગ. કર તું શ્વાસોશ્વાસે જાપ, તત્વસ્વરૂપને હંસારે. કરતું લક્ષ્ય વૃત્તિયો ઠારી, સ્થિરતા ઉપગે ધારી; રમજે રંગે સુખ ભરપૂર, સાચે આતમદેવારે કરતું છે ? જેને માગે તે આપે, દુઃખડાં ક્ષણમાંહિ કાપે; શકિત અનતિનો દાતાર, હરિહર બ્રહ્મા પિતેરે. કરતું ૦ ૨ શુભ શાતાને ભેગી, અશુભે અશાતા યોગી શુદ્ધ સ્વભાવે નિજગુણ ભેગ, કયાં તું પરમાં ગેરે. ક. ૩ ભકિત પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે; ધ્યાતા ધ્યેય સ્વરૂપે આપે, ધ્યાને હૃદયે ધારરે. કરતું છે અતર આતમ આરાધે, કારણથી કારજ સાધે; બુદ્ધિસાગર શિવસુખ લહેર, પ્રગટે દિલમાં ભારી રે. કરતું પ સાણંદ પદ. ૧૭૧ કાનુડો ન જાણે મારી પ્રીતી–એ રાગ. આતમ નિજ ઘરમાં તું આવ, સમજણ સત્યવિચારીરે, આતમ પરઘર રમતાં તું દુઃખી, કબહુ ને થઈ સુખી; વેઠયા દુખડાં વારંવાર, કુમતિ સંગે ભારીરે, આતમ ૧ બહિરાતમ મેગે ભારી, અંતર રૂદ્ધિને હારી; કર્મપિંજરમાં પડિ પિખ, સુરતા સવે વિસારીરેઆતમ૦ ૨. For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy