SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુજી જીવન્મુક્ત થતાં હૈ, એમ ઉપદેશ્યું ? લાલ; પ્રભુજી સંઘની સેવાભક્તિમાં, મુજ મન ઉલ્લુસ્યું ? લેલ. આતમ૦ ૧ પ્રભુજી સેવાભક્તિના અંશથી, સિદ્ધપણું થતું રૂ લેાલ; પ્રભુજી ધમ' ક્રમ વ્યવહારથી, સંધપણુ હતુ રે લોલ. આતમ૦ ૧૧ કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખરા ? લાલ; તેથી તીર્થાંન્નતિ છે શીખ એ, ભક્તો દિલ ધરા રે લોલ. આતમ ૧૨ પ્રભુજી તુજ પર અણુસમ પ્રેમ કે, જા ઉપરે રે લોલ; પ્રભુજી ધારે તે લહે મુક્તિ કે, ભવસાગર તરે ૨ લેાલ. આતમ ૧૩ સંધની દ્રષ્ય તે ભાવથી ઉન્નત —હેતુ મુજ સહુ રે લેલ; સ્વાપણું ધુ' એમાં તાઘરી, ભક્તિ સહુ લહુ રે લોલ. www.kobatirth.org આતમ ૧૪ સંધની ભક્તિમાં નહિ દોષની,દૃષ્ટિ ભક્તને રે લોલ; પ્રભુજી બુદ્ધિસાગર ભક્તમાં, ધન્ય છે રક્તને ૨ લાલ. આતમ ૧૫ શ્રી મહાવીર પ્રભુ સ્તવન. (શું કહુ કથની મારી હા રાજ—એ રાગ. ) મહાવીર જિનવર દેવ ારાજ! તાવઃ શસ્ત્રે આાબ્યા; તારી તારા પ્રભુ મુજ તારા હારાજ! તુજ શ્રદ્ધા ર્દીિ લાવ્યો. For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy