SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાંતિનાથ સ્તવન. (સમતિ દ્વાર ગભારે પેસતાં—એ રાગ.) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપાર રે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ યોગે નિરધાર રે. શાંતિ. ૧ મનમાં છે મેહજ તાવત દુઃખ છેજી, મોહ ટળ્યાથી સાચી શાંતિ રે; તમ ને રજથી નહીં શાંતિ આત્મની, સાત્વિક શાંતિ છેવટે શાંતિ રે. શાંતિ. ૨ દેહ ને મનમાં શાંતિ નહીં ખરીજી, શાંતિ ન બાહિર ભોગે થાય રે; યાવત મનમાં સંકલ્પ જાગતાજી, તાવત ન શાંતિ સત્ય સુહાય રે. શાંતિ. ૩ શાંતિ અનુભવ આવે સમપણેજી, ઉપશમ આદિ ક્ષાવિકભાવ રે; સહજ સ્વભાવે વિકપિ ટળે, શાંતિ અનંતા આતમ દાવ રે. તિ. ૪ દ્રવ્ય ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવો આતમતાન રે; શાંતિ પ્રભુમય આતમ હૈ રહે, બુદ્ધિસાગર ભગવાન રે. શાંતિ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy