SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) અજન વગરના છે અત:, સતા નિર ંજન એટલતા, નિલે પતાવાળા મહદ્, માંથી મધુરી છે મતા; છે. રવિ ચન્દ્ર દૂર આકાશથી, પાસેથી પણ પાસે ઘણું; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનુ ઝુલાવે પારણુ ડરવું કશુ' જ્યાં છે નહિ, નથી અન્યનેય ડરાવવું; હરવાપણું' જ્યાં છે નહિ, નથી અન્યનેય હરાવવુ, સત્તા અચળ તુજ રૂપમાં, નથી માપ કદિયે તે તણુ; માતા સુજાણ મદાલસા, સુતનું ઝુલાવે પારણું જેમાં પિપાસા ને સુધાના, આધિ યા વ્યાધિ નથી; અપક્ષીયતે અપવ તે, એ ષટ્ વિકાર તથા નથી; વળી અસ્તિ ભાતિ પ્રિય વગરનું, રૂપ છે રળિઆમણું, માતા મનેાણ મદાલસા, સુતનુ ઝુલાવે પારણું. યમલાક સત્તા જે ઉપર, ચલવી કદી શકતા નથી; પવના ખડા બળવાન પણ, હલવી કદી શકતા નથી; કુતિ બને છે જ્યાં જઈને, અગ્નિનું અગ્નિપણુ; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણ. વિરહે ભરેલી આંખડીથી, જ્યાં કશું રડવુ નથી; ક્રોધે ભરેલી છાતડીથી, જ્યાં કશું લઢવું નથી; હિંય પાત્રાવડે, જે તત્ત્વપર છે ઢાંકણું; એ રૂપ છે ત્હારૂં કહી, માતા ઝુલાવે પારણું, વૈરી તણું બળ નવ ગણીશ, તુજ વૈરી તુજથી ક્ષુલ છે; કમળા અને સુગુલામનાં, કુસુમા થકી ઉત્કૃલ્લ છે; સત્ક્રાંતિના સાગર વડા, નિર્ભીય પણાનું ઘર ઘણું; એવા તનયને આધ દઇ, માતા ઝુલાવે પારણુ. એવા અલૈકિ એધથી, સપુત્ર વૈરાગી થયા; એવા અલોકિક એધથી, સત્પુત્ર જન ત્યાગી થયા; For Private And Personal Use Only ૩
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy