SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૭) એ બધુઓને ભાઈ તું, સેવકપણું દૃઢ આપણું, શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સુરભિ તણું સેવા બદલ, તન હાડ હાર આપજે; ભૂલાં અપંગ અનાથને, જળ અન્ન હાશ આપજે; ને સત્ય નેકી સત્ય ટેકી, મેક્ષનું છે બારણું શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સાચા સનાતન ધર્મને, સેવક સદા માટે જે વર્ણશ્રમના ધર્મને, પરિપૂર્ણ રીત્યા પાળજે; બહાલી જનેતા ભૂમિનું, લેજે સુખાવહ બારણું; શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. શ્રી જનેતા હોય તેના પુત્ર પણ શૂરા બને; વહાલી જનેતા હોય તેના પુત્ર પણ વ્હાલા બને; વહાલપ અને શરપ ઉભય, સાધન સુખદ જીવન તણું; શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. સંસ્કાર એવા હાલરાના, પુત્ર મધ્યે આવતા; તે હિન્દ કેરી કૂખનાં, યશ કીર્તિને શોભાવતા; એ માને છે ધન્ય કે જે, જ્ઞાન દે સુખમય ઘણું; એ આયે માતા? પુત્રનું, એવું હુલાવે પારણું. ૮ મલનસારહું. (૨) હરિગીત-ઇન્દ. તું શુદ્ધ છે સચ્ચિદ્ સદા, અશુદ્ધતા તુજમાં નથી, - તું બુદ્ધ છે તેમજ સદા, અબુદ્ધતા તુજમાં નથી; અજ્ઞાનના અંધસ વડે, છુપું સુખદ તેજસ્પણું; માતા ગુણજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણું. ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy