SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮૩ ) શુંથયું. ( ૧૪ ) હરિગીત-છન્દ. Acharya Shri Kailassagarsuri Gyanmandir થયું? ૧ થયુ ? શું સન્નીતિ નહિ જે રાજ્યમાં, એ રાજ્ય પદથી શુ થયું? જ્યાં ધર્મ કર્મ મળે નહી તે, પ્રાપ્ત ધનથી શું થયું ? સુવિવેકનું જ્યાં નામ નહિ, ભણતર ભણ્યા તા થ્રુ થયું ? મહેનત કરીને ગેાખવાના, શ્રમ કર્યાં તે શું ઇચ્છા રહી જો નારીની, ત્યાગી થયા તે શુ દીવાન દીવાને ગમ્યા, રાજન થયા તે। જો માન છે અન્તર વિષે, જ્ઞાની થયા તેા શું છે. મદ્યપાને પ્યાર જો, ડાહ્યા થયા તેા શું ન વિનય કેરી સંપદ્મા, પ્રેમી થયા તે મદ થૈ ભર્યા મનમાંહિ જજે, ગુણીયલ થયા તેા પ્રભુને સમાં કર્મ નહિ, સત્કર્મ કીધે થ્રુ મનના કર્યાં નહિ નાશ તેા, સંન્યાસ લીધે શું તુલસીદાસકૃત-આરણ્ય કાંડમાંથી એક અનુવાદ. શુ શું થયું? થયું ? થયું ? For Private And Personal Use Only થયુ ? થયું ? થયું ? થયું ? ૩ યૌવનનટીનાતન. ( ૨૫ ) હરિગીત છંદ. ગુરૂ દ્રોણ કેરા પુત્ર થઇ, અતિ શૂર ભર યુદ્ધે સ્ટુg; મુજ અંગ ચૂરા થાય પણુ, દુશ્મન તણી સાથે લગ્નું; આ તન કી પિડે જાય પણ, પાછી નહી પાની ભરૂ; ચાવન ઉમંગે થાય કે, હું શું કરૂ? શુ ં ના કરૂં ? ૧ ચુવતી તણા આવાસમાં, પ્રેમી અવસ્થા પાથરૂ રસભર સુખદ વચનાવડે, જે તે તણા મન ઘર કરૂ; પંકજ સમાં રસલાં નયનમાં, પ્રેમ કેરૂ' જળ ભરૂ; ચાવન ઉમંગે થાય કે, હું શું કરૂ ? શ્રુ' ના કરૂ ?
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy