SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) મહાબ્ધિ માંહીં આ, નદી ઝરણ સંલગ્ન થયું છે ? ફુટેલા મેતીથી, મધુર જળ નિભિન્ન થયું છે; ચકેરી ચંદાને, તજી બીજ અને માન્ય કટકે; વિભુ વિના બીજે, મનડું નહિ લેભાય લટકે. सर्वथीअधिकप्रियात्माचे. (८४) હરિગીત. મન્મથ ભરેલી યુવતિને, ભરતાર પરદેશ ગયે; આસ્માન સમ ઘર લાગતું, ત્યાં વાય વીતી ગયે; દુઃખ ભરિત એવા દિવસમાં, દે ખબર કેઈ સુહ્યામ; એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૧ કે વૃદ્ધજનને પુત્ર એકજ, હોય ખાસ કહ્યાગરે; ખોવાઈ જાય દીક તેને, તાત દિલમાં ખરખરો; નિજ અંતકાળે પુત્રની શુભ, ખબર પામે એ ધણી; એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૨ કાદંબરીએ કંથના મૃતદેહની પૂજા કરી, સંકષ્ટમય દિવસો વિષે, સતી ભક્તિ સાચી આદરી, એને શ્રી ચન્દ્રાપીડના, જીવનાર્થ જે હતી લાગણી; એનાથી વ્હાલી છે ઘણી, ઈચ્છા સ્વરૂપ દર્શન તણું; ૩ વન ભરેલા પુરૂષને, ત્રિય સુરત જે સુખ આપતી; લોભી જનેને દ્રવ્યની, આનંદતા જે આવતી; એથી ઘણી અમ હૃદયમાં, આત્મસ્વરૂપની હેર છે; એના વિના પ્રેયસ બધું, લાગે અને વૈરિ છે. નવરંગી નરપતિ લેકની, રેલ્વે અગર તે તારની આકાશગામી વિમાનની, યા અન્ય વિવિધ પ્રકારની; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy