SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. આસનપ્રવૃત્તિ, પ્રાણાયામપ્રવૃત્તિ, પ્રત્યાહારપ્રવૃત્તિ, ધારણાપ્રવૃત્તિ, ધ્યાનપ્રવૃત્તિ, સમાધિપ્રવૃત્તિ, વૈયાવૃત્યધ પ્રવૃત્તિ, મૈત્રીભાવનાપ્રવૃત્તિ, પ્રમોદભાવનાપ્રવૃત્તિ, માધ્યસ્થ્યભાવનાપ્રવૃત્તિ, કારુયભાવનાપ્રવૃત્તિ, છÌÍદ્વારપ્રવૃત્તિ, ગાગમેદ્ધારપ્રવૃત્તિ, ક્રિયાદ્વારપ્રવૃત્તિ, ધર્માંદ્ધારપ્રવૃત્તિ, દેશે દ્ધારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રામાણ્યપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, પ્રાયશ્ચિત્તપ્રવૃત્તિ, ક્ષમાપ્રવૃત્તિ, સાધર્મિકવાત્સલ્યપ્રવૃત્તિ, વ્યવહારશુદ્ધિપ્રવૃત્તિ, ગ્રન્થલેખનપ્રવૃત્તિ, ગ્રન્થ છપાવવાની પ્રવૃત્તિ ધર્મના સર્વાંગાની સંરક્ષા તથા પ્રગતિપ્રવૃત્તિ, સર્વજીવાનીઅહિંસાપ્રવૃત્તિ, ઉત્સર્ગ માર્ગ પ્રવૃત્તિ, અપવાદમા પ્રવૃત્તિ, દ્રવ્યક્ષેત્રકાલભાવતઃ ધર્મપ્રવૃત્તિ, સ્વાશ્રયીધર્મ પ્રવૃત્તિ, પરાશ્રચીધ પ્રવૃત્તિ, વ્યષ્ટિધર્મપ્રવૃત્તિ, સમષ્ટિધર્મપ્રવૃત્તિ, બાલવીય પ્રવૃત્તિ, પંડિતવીય પ્રવૃત્તિ અને અપ્રમત્તધર્મ પ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની ધર્મ પ્રવૃત્તિયેા હોય છે તેમાં પ્રત્યેકનું વણુન કરતાં અન્ય એક ગ્રન્થ બની જાય; અતએવ તેના નામનિર્દેશ માત્ર અત્ર કરવામાં આવ્યો છે. દેવગુરૂધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાધુ અને સાધ્વી એ એ અને આગમાની આરાધન પ્રવૃત્તિ સદા સેવવા યેાગ્ય છે. આચાય ઉપાધ્યાય અને સાધુવના ગૃહસ્થાએ કદાપિ નાશ ન થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવવી જોઇએ. ચતુ ર્વિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી; અતએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારના ભોગ આપવા જોઇએ. સાધુએ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરતાં આચાર્યનું મહત્ત્વ વિશેષ છે અને તીર્થંકરની ગાદીપર આચાય હાય છે; અતએવ ગમે તેવા આત્મભાગે આચાર્યનુ સંરક્ષણ કરવુ તેઅલ્પદોષ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપયાગ ધારણ કરવા. જેમ જેમ ઉત્તમ પવિશિષ્ટ સાધુએ હાય તેમ તેમ તેની સેવા પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભપ્રદ દૃષ્ટિએ પ્રવવુ જોઇએ. વર્તમાનકાલમાં આચાર્યને તીર્થંકર પટ્ટના સ્વામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંધાદિની તે સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગી વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મના ઉદ્ધાર થઇ શકતા નથી એવું સર્વજ્ઞનું વચન છે; અતએવ ત્યાગી શ્રમણુસ ધની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણામવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમાં ત્યાગીવગે જેટલા આત્મભાગ સમર્યાં છે તેટલા અન્યાએ સમર્યાં નથી; અતએવ ધર્મની પ્રગતિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઇએ. મહમદ પયગમરે અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ ધર્મ યુદ્ધના સ્વીકાર કર્યાં એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યે સ્વમત્યનુસાર અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિષ્ટિએ વેદધર્મના ઉદ્ધાર કરવા જૈને અને બૌદ્ધોના સામા પડી ધર્માચારાની ચારે વ માં વ્યવસ્થા તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમાäિ રામાનુજ અને વલ્લભાચાચે કેટલીક બાબતેમાં સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં For Private And Personal Use Only E
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy