SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૨ અને મુનિ પાસે આવી સર્વ વાત કહી. એવામાં પેલે જંગલી બિલ આવ્યો. તેણે પ્રભુની બે આંખો કોઈએ ઉખેડી નાખેલી દીઠી અને તરત પિતાની બે આંખે ઉખેડીને પ્રભુના અંગે ચૂંટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગે. વણિકને મુનિએ ભિલ્લની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભક્તિ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહ્યપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભક્તિની પ્રશંસા કરવા યે છે. હૃદય એજ ભક્તિનું સ્થાન છે. પ્રભુ-ગુરૂભક્તિમાં બાહ્ય કરતાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બેધ આપે. પેલા જંmલી ભિલ્લની ભક્તિથી આસન દેવતા સંતુષ્ટ થયા અને ભિલ્લને નવી બે આંખો આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ, પશુઓ, પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતનો બાગ છે તેમાં સર્વ જીવોને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણ જીવવાના હક્કને લુંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ જી સત્તાએ પરમાત્માએ છે. પ્રથમ જે સર્વ વિશ્વ નો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે. તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવતિ પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પિતાના આત્મા પ્રતિ તિરસ્કારવા નીચ દષ્ટિથી દેખવા બરાબર છે. અએવ કર્મગીઓએ સર્વ પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવતિ મનુષ્ય ગમે તે ધર્મના હેય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરન્ત તેઓના આત્માઓમાં અને મહારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીની સાથે મારે આત્મીય સંબંધ છે. કેઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રુતા રાખે છે તેમાં મેહને દોષ છે પરતુ આત્માને દોષ નથી. સર્વ જી ગમે તેવા ન્હાના એકેન્દ્રિયાદિથી તેવા પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરંતુ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy