SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવલિ સુબોધ-ખ. (૧૨) ખલેશ દિલ રાખી સંતની, સેવાભકિત પ્રેમે બજાવ, ખાલડી રૂપમાં મેહ ન કરજે, ચામડી ચુથ મળે ન હાર. ૧૨૩ ખાપર વેરી જેવા કે, બોલચાલે સારા હાય, ખાતર પાડે વિશ્વાસી બની, ખરા પ્રસંગે ન્યારા જોય. # ૧૨૪ . ખાતાવહી જે !! તારી તપાસી, આજ લગી શાં? કીધાં કૃત્ય ખ્વાજા થવું પ્રભુ ધ્યાનમાં એકયે, સમજે તે પાસે છે સત્યારા ખેલા સરખે મૂર્ખ રહીશ નહિ, ખેરાક સાત્વિક ખા ઠીક; ખ્યાલ કરી લે ઉચ્ચ થવાને, ખેટાની નહીં રાખે બીક ૧૨૬ ખેવના જેને લાગી સારી, રહે નહીં તે જગમાં ખરાબ ખેરખારી પ્રગટાવે દિલમાં, રાખે ઈન્દ્રિયેપર દાબ છે ૧૨૭ ખેચરી મુદ્રા, હઠાગીઓ, પામે છે અભ્યાસે તેહ, ખેચરી શકિત, પામે વળે શું? બન આતમ ગુણગેહ૧૨૮ ખુલાસે કરીને પહેલાંથી, કરવા સહુ સાર વ્યાપાર ખાત્રી પડે તેને તે ધીરો, તેથી હાય ન ખોટ લગાર. | ૧૨૯ છે ખાણું ખાતાં અતિથિ માગણ, આવે તેને ભાવે આપ !!l ખાવા પીવામાં ઉપયોગી, થાતાં રહે ન કે સંતાપ. ૫ ૧૩૦ છે. ખુરશીમાં બેઠાથી કાની, મોટાઈ ગુણવણ નહીં જોય ખુરશીમાં તેવાને બેસે, બેસ વિચારી નડે ન કેય. મે ૧૩૧ છે ખીખી કર નહીં વિના વિચારે, ખાખાવીખી કમેં થાય; ખાલી ફૂલી ફાળકે થા!! નહીં, ખુમાકરે પણ પેટ ભરાય.૧૩માં ખરાબખસ્ત થયા જગ તેઓ, વ્યસનમાંહી થયા ગુલતાન ખરાબખસ્ત થયા છે તેઓ, જેણે કીધાં મિથ્યા માન. મે ૧૩૩ ખરાબખસ્ત થયા છે તેઓ, દુર્ગમાં થયા જે રક્ત; ખાનાખરાબી તેઓની થે, શયતાની મસ્તીઆસક્ત. છે ૧૭૪ ખરાબ સારું કુમતિ સુમતિ-સંગે જાણે નરને નાર; ખરાબ કહેતાં બેટું લાગે, પણ ન તજે નિજ દોષ અપાર. ૧૩પ ખચિત તેની થાય ખરાબી, વ્યસનેમાં છે જેને પ્યાર, ખચિત તેની થાય છે ચડતી, સદગુણસુકૃત્યસંગી ધાર. ૧૩લા ૧૭ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy