SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦) કક્કાવલિ સુધ–ખ. ખામીઓ પિતાની દેખી, ખામી દેશે કરજે દૂર, ખ્વાજા બહાર ધમી બને છે, દેખે છે તે પ્રભુનું નૂર. ૧૩છા ખચ્ચર સરખી વૃત્તિ પ્રવૃત્તિ, રાખે તે નપુંસક કહેવાય; ખચ્ચર સરખી પ્રવૃત્તિ ટાળે, પુરૂષ, મોહને છતી થાય. ૧૩૮ ખચર સરખા લેકેથી શું ?, જગમાં સારાં કાર્યો થાય; ખેલ ખજાને અન્તને તુજ, ખાતાં પીતાં શાંતિ સુહાય. ૧૩લા ખાતાં પીતાં રાખ ન ખામી, જ્ઞાનધ્યાનભેજનને નીર; ખાતાં પીતાં પ્રભુ મળે છે, પ્રગટે જે અંતરમાં હીર. ૧૪મા ખગોળવિદ્યા આદિ સઘળી, વિદ્યાઓના જે ભંડાર ખોજ્યા વણ પ્રભુને અન્તરૂમાં, પામ્યા નહીં સુખ શાંતિ સાર.૧૪૧ાા ખરા ખાતાં સાન ન લાવે, તે મૂર્ખાઓને શિરદાર; ખરાબી તેની પૂરી થાતી, દુઃખ પરંપર લહે અપાર. ૧૪રા ખટકો-ચાનક જેને લાગે, તે ચેતી લે તે નિર્ધાર; ખટકો લાગે તે નહીં અટકે, જાય તે નક્કી પ્રભુના દ્વારા ૧૪૩ ખટલો વ્યવહારે છે સહુને, ખટલામાં ધર !! સાક્ષીભાવનું ખાટલે, ગૃહસ્થ લેકેને છે, ધર્માર્થ કામ મુક્તિને દાવ. ૧૪૪ ખટાશ, શુદ્ધ સ્વભાવ નહીં ત્યાં, સ્વાર્થે જ્યાં ત્યાં થાય ખટાશ ખટાશ નહીં જ્યાં સાક્ષીભાવે, ર્ત થાતાં ગુણવાસ. ૧૪૫ ખટાપટીથી આઘો ખસજે, ખટખટ જ્યાં ત્યાં હેય ન શાંતિ; ખટપટ ટાળો મેહની બેટી, મેહની ખટપટમાં છે બ્રાંતિ. ૧૪૬ ખડાછ વાર્થના ભેદે જગમાં, શુદ્ધ પ્રેમવણ જ્યાં ત્યાં જાણું !!! ખીસકેલી સમ ધર ! ચપલાઈ, જેથી થાય ન ખરાબ હાન. ૧૪ળા ખની ધારા૫ર જે ચાલે,એવાં જે જગ નરને નાર; ખરાં વ્રતેને પાળવા તેથી, દુષ્કરકરણ છે નિર્ધાર. ૧૪૮ ખરૂં કરતાં કદિ દે થાવે, તે પણ ખરાને કર નહીં ત્યાગ ખરું કહે તેના પર પ્રીતિ, કરજે ધર સાચાને રાગ છે ૧૪૯ ખપી જવું પરમાર્થ સારૂં, ખપી જવું ભક્તિમાં શ્રેષ્ઠ ખપી જવું સ્વાર્પણથી પ્રભુમાં, બીજા સ્વાર્પણ એના હેઠ. ૧૫ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy