SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) પરમાત્માનો પંથે તજવે; મતના માર ખાઈને મરીએ - દુર્જનની પાપ થકી પાછા નવ પડીએ, અધમ કરમને આદરીએ.- દુર્જનની-૩ જ્ઞાન તિને પંથ જડે નહિં; અંધારામાં આખડીએ- દુર્જનની-૪ રેતીને પીલતાં તેલ હાથ નાવે, ટેલી તરણી કેમ તરીએ ? – દુર્જનની-૫ ચેરી ચાડીના ચાળે ચઢાવે; દુઃખના ભાર માથે ભરીએ, દુર્જનની-૬ મનુષ્યભવની મુડી ગુમાવીએ અજીત ગટ ફેરા નવ ફરીએ, દુર્જનની-૭ ગુમાવ. () ઓધવજી સદેશો કહેજો શ્યામને–એ રાગ. સદ્દગુરૂજી આવ્યા રે સુખકર દેશના; એમણે કર્યો મહારે અધમ તણે ઉદ્ધાર જે; સુતે જગાડ્યો ને અનુભવ દેશ દેખાડીએ; દુખ દરીઆથી ઉતાર્યો ભવ પાર– સદ્દગુરૂ-૧ ભીતર મુજ ભેદું ને ચિત્તડું ચોરીછું; અંતર ઘટમાં કીધો શુભ ઉજાસ જે; પ્રેમ ભક્તિના પવિત્ર પથ પેખાડીઆ, દયા કરી છે જાણી નિજ દાસ જે. ગુરૂ-ર રંક જાણુને રત્ન પદારથ આપીયે, દરિદ્રપણુને નિશ્ચય કીધો નાશ જે; જગત તણું ઝગડા તે જરીએ ના રહ્યા, પરમાતમના પાસે પૂર્વે વાસ– સગુરૂ-૩ અખંડ અમલ ચઢીએ તે રાજ્યો નહી ટળે; દીવ્ય દેવને દેખાડો દેદાર જો; For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy