SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) દીલમાંહી દયા નવ રાખી, ભંવ વાણી અહેનિશ ભાખી; લંડ લવરીમાં નવ શકયે લાજી. એ પા૫૦ ૨ નથી વતન જેવી છે વાણી, જુકિત મુક્તિ તણું નવ જાણી, પરસુખ દેખી મરે દાઝી. એ પાપ૦ ૩ નથી દાન ગરીબને દીધાં, ફૂડાં કર્મ સદાયે કીધાં; છજ છાપરી નહી શકે છાજી. એ પા૫૦ ૪ પ્રેત જમણું લાગ્યાં છે પ્યારા, સત્ય વચન લાગ્યાં નહીં સારા; બધ મીઠ્ઠી લાગે ઠઠ્ઠા બાજી. એ પાપ૦ ૫ સૂરિ અજિત એમ ઉચ્ચરે છે, હુને સાચની શિક્ષા દે છે; ૨ટ ઈશ્વરને થઈ રાજી. એ પાપ૦ ૬ નિર્વા વસ્તુ-(૨૦૨) રાગ-ધનાશ્રી. ના કરે વાદ વિવાદ, ભાઈ તમે; ના કરો વાદ વિવાદ; કરો ને તવ વિચાર, ભાઈ તમે; ના કરે વાદ વિવાદ. એ ટેક. રામ અગર રહેમાન, કહે કેઈ; સમજે ન સાચી વાત. ભાઈ તમે૧ કોઈ કહે છે, પારસ નાથ છે; વ્યર્થ ન કરે વાદ. ભાઈ તમે ૨ કેઈ કહે છે, “સાહેબ સાચે; એક ઈશ્વર સાક્ષાત. ભાઈ તમે ૩. ૧ નઠારૂં. ૨ વૈષ્ણવ. ૩ મુસલમાન. ૪ જૈન. ૫ કબીરપંથ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy