SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્માના ચામાસાના ઈચ્છુક નથી. ક શરીર સારું થાય અગર રહી જાય, તે બંનેમાં વસ્ત્રના ગ્રહણ-ત્યાગ જેટલી બુદ્ધિ ઉપયેાગથી વતે છે. ’ નહિ. 77 CL www.kobatirth.org rk X દુઃખની પાછળ સુખ છે. સતત ઉત્સા, અભ્યાસ અને આત્મબળથી ઇચ્છિત વિન્ધાકમીની પ્રાપ્તિ થાય છે. ” - આનદઘનજીની પદવી વિના જેટલી માટાઈ છે, તેવી હાલ અન્યની દેખાતી X 64 મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે, ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેડી છે.” 64 X - સ્વાર્થ ગય સુસારમાં પરમાર્થ કૃત્યો સાર છે. 29 X * હું રાધાવેધ સાધવાની પેઠે ચારિત્ર-સાધનમાં ઉપયેગ રાખવા, લઘુતા, સમાનતા, વિજય એ પાતાના મિત્રો છે. તેનુ માથું માત્ર પાસે મુકવું - પરભાવમાં પડવું નહિ-પેાતાના આત્માનુ’ હિંત કરવું. * દુઃખના વખતમાં જાગત દશા રહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રામાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે, ” ૫૫ * × “ શું ધૃતરું ભસે તે આપણે ભસીને ઉત્તર વાળવો જોઇએ » For Private And Personal Use Only “ સવને દુઃખ આવી પડે છે. દાની સમભાવે વેઢે છે, અને અજ્ઞાની ઉલટો શાક કરી બધાય છે. "
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy