SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૪ ચેાગનિષ્ઠ આચા કયાંથી થાય ? અને પછી ‘ સ’સાર દુઃખમય છે ’ એવું વીતરણ દેવનુ વાકય ખાટું થાત !” LL www.kohatirth.org આમ્રવૃક્ષ તળે આનંદ વર્તે છે. મનમાનતા વનવૃક્ષ પ્રદેશ અને એકાન્તવાસ મળવાથી ધ્યાન સમાધિની ખરી લય લાગી છે. ’” x “ તમે પેાતે જ મંડળ ( સંસ્થા ) રૂપ છે. ઉપશમ અને ક્ષયાપશમ ભાવે અંતરમાં મંડળ ભરા કે જેથી મામડળની ઉપાધિમાં નિલેષ રહી શકાય. "S X “ લાકસંજ્ઞા-કીતિ સંજ્ઞા વગેરે વાસનાએ છે, તે આત્મા નથી; તેથી તેમાં આસકત થવાની જરૂર નથી. ” X અંતરનું જ્ઞાનમળ જ્યારે માહના એક વિચારને પણ રહેવા ન દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે સમજવુ. 29 66 X 86 “ કરે। અને સ્મશાનેા તરફ જુએ એટલે તમાને આત્મસુખની દિશા દેખાડશે.” હું મારા સ્વતંત્ર સ્વભાવ છે. ’ ** X “ જેને જુઓ ત્યાં આત્મા જુએ ! જે વિચારે ત્યાં આત્માને વિચારો. સર્વાં ઇન્દ્રિ યાના વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવા જોઇએ, ઔયિક ભાવમાં આત્મભાવે ન પરિણમવુ એ આત્મજીવન છે, ” Acharya Shri Kailassagarsuri Gyanmandir હું પ્રેમ-શ્રદ્ધાથી કરાડા ગાઉ દૂર છતાં, શિષ્ય પેાતાની પાસે છે, અને શ્રધ્ધા-પ્રેમ વિના પાસે છતાં કરાડા ગાઉ દૂર છે. ’’ * X અનુષ્ય સČજ્ઞ નથી. મારી અગર તમારી સત્રની ભૂલા થાય. * ત્રિહાર-શે:માસુ` સવે કમનાં ફળ છે. તેમાં ધર્મ-અધમ સ’જ્ઞા રહી નથી, For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy