SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૬ યાનિષ્ઠ આચાય “ ઉચ્ચ માગમાં જેટલું અપકીર્તિ નુ બંધન છે, તેટલુ પ્રીતિનું ધન છે. ' 66 www.kohatirth.org જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકા હવે સાધુઓને આવાના કરતાં પણ બુરી દૃષ્ટિથી દેખે છે. ” × સારાં આળકને તે સૌ રમાડે છે, પણ નઠારાં, ગંદકીવાળાં-વિષ્ટાવાળાં બાળકો તે માતાની દૃષ્ટિ વિના સુધારી શકાય ઽહે ” “ હિંમતની કીંમત નથી. ” “ આત્માનું નામ નથી કે રૂપ નથી, છતાં કમ ના વેગે આ બધી જાળમાં પેાતાની સુરતા ધારણ કરવી એ કઇ સામાન્ય વાત નથી. ” X “ લેખક-વાચકની તાદાત્મ્યતા આત્મસ્વરૂપમાં વીજળી કિતની પેઠે પરિણમે છે, ” 66 x “ મને તમારા રૂપ કરવા હાય તે પહેલાં તમે મારા રૂપ બની જાએ, એટલે હુ તમારા રૂપ થઇ જઇશ. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir X “ મારી તબિયત નરમ થયા પછી હવે મારી સ્વતંત્ર પ્રકૃત્તિ વધી ગઈ છે. ” X સાધુ વ્યાખ્યાનની પાટ પર બેસે છે, ત્યારથી ભણવાનું ચૂકે છે, ” * “ અપેક્ષાએ-અધ્યાત્મદૃષ્ટિએ આત્મા તે મહાવીર છે. ” × “ જ્ઞાનીએ સંસારમાં ગાંડા જેવા ગણાય છે; પણ તે શાથી અને તેમાં શું રહ સમાયેલું છે, વિચારશે. ” For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy