SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શક્તિથી શત્રુછતી, જૈન બનું એ શ્રદ્ધા પ્રીતિ, જિનપદ આતમમાં પ્રગટાવું સાધ્ય એ દિલવરૂપે. પ્ર. ૪ ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુખમાં સમભાવે જાગું. શુભાશુભ કર્મોમાં સમભાવે રહું નિશ્ચય કરું, જૈનધર્મરક્ષાથે મરવું, વિધર્મી વૈરિનું હિતકરવું; પલપલ મેહશયતાનના ફંદે ફસું નહીં પ્રભુ સ્મરૂપે. પ્રભુ ૬ જૈનપણાની ફજ બજાવું, મેહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગરઆતમ મહાવીર શુદ્ધદશા ધરૂં. પ્રભુe ૭ મુ. પેથાપુર, (શ્રી મહાર સતવા.) (રાગ ઉપર) વહાલાવીર જિનેશ્વર તાઘરું શરણું મેં કર્યું. જડમાં સુખની ઇચ્છા કામતજી તુજપદ સમયેરે. વહાલા રાગષને જીતીશ શાને, કામવિકારે છતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધરે. વહાલા. ૧ તુજમાંજીવી મેહને મારૂં, ક્ષણપણ આયુ એળે ન હારૂં; હારાજેવા થાવા જૈનપણું અંગીકર્યું. વહાલા૨ આતમને પરમાતમ કરવા, મેહના સર્વ વિચારે હરવા; હાલા તુજમાં મારું મનડું એ માટે કયુંરે, વહાલા. ૩ મનને મારી તુજથી મળવું, ઝળહળ તે સ્વભાવે ભળવું; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આવ્યું. વહાલા. ૪ દુર્ગુણટાળું સદ્દગુણધા, સર્વવાસનાને સંહારૂં બુદ્ધિસાગર મહાવીર –પરમેશ્વરમાં મન ધર, હાલાપ મુ. પેથાપુર. For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy