SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ- ૧૩ ૧૪૮ નામ રૂપના માહથી, મરી જવું એ મુક્તિ છે; સમભાવમાં પ્રભુછ હજાર-અનુભવ યુક્તિ છે. સર્વ પ્રમાદે દૂરે છંડ સાક્ષી બને સર્વમાં ચિદાનંદે જે પલપલ-રહે નહીં ગર્વમાં બની કાલથી નિર્ભય,-બ્રહ્મસ્વરૂપે જીવવું બુદ્ધિસાગર પ્રભુ પદ અહીં, પ્રગટાવે નવું. | મુ. પેથાપુર, આતમ-૧૪ આતમ- ૧૫ केशरीयानाथ स्तवन. ( રાગ કેશરીયા થાણું પ્રીત લગીરે સાચા ભાવણું ) કેશરીયા જિનવર !! વંદુ સ્તવું નમું ભાવથી; પ્રભુ વ્હાલા લાગ્યા મુક્તિદાયક ગુણદાવથી. || મેવાડે ધૂલેવા નગરે ત્રણ ભુવન ઘણું ગાજે, તુજસમ કઈ ન જગમાં દૂજે, અનંત શક્તિ છાજેર. કેશરીયા. ૧ અઢાર દોષ રહિત તીર્થકર, પાંત્રીશ ગુણમય વાણું, ચોત્રીશય અતિશયવંત પ્રભુજી, કાલકના જ્ઞાની. કેશરીયા. ૨ સર્વ દેશના સંઘે આવે, લળી લળી વદે ભાવે, જાગતે કલિયુગમાં તું છે, સર્વલોક તુજ ગાવેરે. કેશરીયા ૩ સર્વ દેવ દેવીઓ ઈન્દ્રો, નમે હાથ બે જેડી, રાજારાણા તુજને માને, કરે ન કે તુજ હેડીરે. કેશરીયા૪ અજ્ઞાનીથી દૂર ઘણે તું, ભક્તજ્ઞાનીની પાસે, બુદ્ધિસાગર પરચો પાક પર જ્ઞાન પ્રકાશેરે. કેશરીયા ૫ મુ.પેથાપુર ૧૯૮૧ મૃ. સુ. ૧૦ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy