SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ૪૧ મનને રાખી મારી પાસ, ગુણુ કર્માથી વર્તે ખાસ; નિરાસક્તિથી થાવે શુદ્ધ, અર્જુન વિષ્ણુ ને મહાયુદ્ધ નીતિથી ચલવા ઘસૂત્ર, પકવેા ઉત્તમ પુત્રી પુત્ર; સતાના જો ગુણિયલ થાય, દેશ સધ સામ્રાજ્ય સહાય, ૪૧૮ સંતાનોપર બહુ ઉપકાર, માતપિતાના છે સંસાર; માતપિતા તીર્થાસમ જાણુ, સેવા વિનય કરી બહુમાન. માતા ઉપકારના જાણુ, મારા ભક્તજ થાય પ્રમાણ; માહિષતા ઉપકારો હણે, ગુરૂના ભક્ત ન ધી બને. ૪૦ માતપિતાના આશીર્વાદ, પામે તે નહીં પામે ખાદ; માર્તાપતા ઠારે તે ઠરે; કરે દુ:ખી તે દુ:ખને વરે. માતિપતા ઉપકાર મહાન, સમજે નહીં દુષ્ટો નાદાન; માતપિતાના રે વિનાશ, દુર્ગતિ દુર્મતિના છે વાસ. પૂજે સેવે મા ને આપ, તેને ભાપણાની છાપ; પૂજો વદો ઉઠી સવાર, બુદ્ધિ સુખ પ્રગટે નિર્ધાર. માતપિતાદિકમાં મુજ દેખ, દુર્ગુણ દાષા સર્વ ઉવેખં; માપિતા શિખામણુ ગ્રહા, તેમાં મત્સમ બુદ્ધિ વા. ૪૨૪ માતપિતા ઉપકાર મહાન, જાણે તે ગુરૂ પામે જ્ઞાન; વિશ્વ પરસ્પર છે ઉપકાર, સમજી વર્તો નર ને નાર. ઉપકારા પર જે અપકાર, કરતા પામે દુ:ખ અપાર; નામ રૂપ ઉપાધિ સર્વ, ભૂલે તે નહિ પામે ગર્વ. સર્વ દિવસ તેને છે પર્વ, પામે તે કલ્યાણા ખ; નિત્ય અને નૈમિત્તિક કર્મ, આવશ્યક આકસ્મિક કર્મ. ૪૨૭ ગોણ મુખ્યથી કરતા કાજ, અંતે પામે આત્મિક રાજ્ય; ઇન્દ્રિયા અન્ઘોસમ દમે, નરનારી તે કયાંય ન ભમે. મનને વશમાં રાખી રહે, રાગાદિક ઉપજે તે સહે; ઘરમાં સંપી રહે સદાય, એક બીજાના ગુણને ગાય. દુ:ખ સહે નહીં રહે ઉંદાસ, મારાપર રાખે વિશ્વાસ; - મુજપર પ્રીતિથી આનદ, ધારે ટાળે માહના કંદ, થાતુ સહુ માત્માતિ માટ, એવા વિશ્વાસે શિર સાટ. For Private And Personal Use Only ૪૧૭ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૫ ૪૨૬ ૪૨૮ ૪૨૯ ૪૩૦
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy