SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ગૃહાવાસમાં જ્ઞ!ન જો હાય, ભક્તિ પ્રગટે તો સુખ ોય; ગૃહાવાસ વસવુ મુશ્કેલ, આત્મભાગ ભક્તિએ સહેલ. ગૃહાવાસમાં અતિથિદાન, સેવા આત્મભાગ ને માન; પ્રકૃતિ મેળો પરસ્પર હાય, તે અણુવ્રત ભક્તિ ગુણુ વ્હેય. ૪૦૪ કર્મ યાગી ઘરબારી થાય, તે તે નિલે પી ગુણુ પાય; માજવિકાવૃત્તિ યોગ, પ્રામાણિક પામે છે ભાગ. નિર્ભય સ્વતંત્રતા પ્રગટાય, કામાદિકના ઉપશમ થાય; વતું નહીં મને દેહાધ્યાસ, ગૃહાવાસમાં ગુણવિશ્વાસ. નામરૂપના માહિવનાશ, ચાર વર્ણ ગુણુ કર્મો ખાસ; ભયલાલચવણ સત્ય જમાવ, વ્યવહારે મનમાં શુભ ભાવ. ૪૦૭ એવું દૂંપતી જીવન થાય, સત્ય વધે વૈરાગ્ય પમાયઃ શુદ્ધ થતા અંતમાં રાગ, દિલમાં પ્રગટે અતર રાગ. વ્યાવહારિક નિશ્ચય સહુ કર્મ, તેમાં શ્વાસેાસે ધર્મ ; માની પ્રવૃત્તિમાં ધર્મ, નિવૃત્તિમાં નિશ્ચય શર્મ. દંપતી જીવન ધર્મ વહે, સુખ દુ:ખમાં સમભાવે રહે; પ્રાપ્ત દશમાં રાગ ન રાષ, બહિર્ અમાં સાય. ચલવે સપી ગૃહસ્થ ધર્મ, સમજે સર્વ ધર્મ અધર્મ, ત્યજ અધર્મો ધર્મ રે, ગૃહસ્થ જીવન સફ્લુ ધરે. સહુ કૃત્યુ!માં મુજને સ્મરે, મારાં દન સહુમાં કરે; છેવટ સહુની અતે મુજ, દેખે પામે આંતર ગુજ, મુજ ભોજે નર ને નાર, દંપતી જીવનમાં સુખ સાર; પામે મુજ ભક્તિના અળે, અનત મુજ જીવનમાં ભળે. ૪૧૩ ગૃહાવાસ વસત વૈરાગ્ય, પ્રગટે ત્યારે આવે ત્યાગ; ૪૦ ૪૨ For Private And Personal Use Only ૪૩ ૪૫ ૪૦૬ ૪૦૮ ૪૦ ૪૧૧ રાગ અપેક્ષાએ છે ત્યાગ, પામે મુજ ભક્તો મહાભાગ, મનથી રાગ અને છે ત્યાગ, સુદર્શના સમજીને જાગ; અ.મામાં નહીં રાગ ને ત્યાગ, કલ્પિત આપચારિક છે ત્યાગ, ૪૧૫ શુભાશુભ છે મનના ભાવ, આતમ તેથી ભિન્નસ્વભાવ; શુશુભ ધર્મથી ભિન્ન, આત્મધર્મ માં થાવા લીન. ૪૧૬ ૪૧૪
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy