SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ અતિથિ સેવારત સદા, કરે પ્રભુનું ધ્યાન; અનુભવ નવલા પામવા, સદા રહે મસ્તાન. ઢોષિજનાને ઉદ્ધેરે, કરી ઉપાય કરાડ; એવા ઉત્તમ જનતણી, જડે ન જગમાં જોડ. ધનસત્તા વિદ્યાથકી, પ્રગટે નહિ અહંકાર; ચાવન રૂપના મદ નહિ, સર્વ સમાન વિચાર. કુસંપ કરતા નહિ કદા, સાંપી રહે સહુ સાથ; ઉત્તમ માનવ જાણુવા, તારે જીવ અનાથ. દોષીજનાની ઉપરે, કરે ન તિરસ્કાર; આત્મસમા તેને ગણી, કરે ભલેા ઉદ્ધાર. સત્ય સુજે તેના કદી, કરે ન ભયથી ત્યાગ; ટીકા જગજન જે કરે, સહે સદા સભાગ્ય. લેાકાક્ષેા ના ગણે, કરે ધાર્યું નિજકાજ; અકૃત્ય કરતાં ભય ધરે, મનમાં આવે લાજ. ચેાગ્ય સુધારા આચરે, પાછા હઠે ન લેશ; દેશકાલ વ્યવહારથી, ધરે ચેાગ્ય નિજવેષ. વીહીન થાવે નહીં, શક્તિ વધારે નિત્ય; સન્તાને નહિ છેતરે, ધારે ચિત્ત પવિત્ર. અસભ્ય વાણી ના વદે, પ્રાણ જતાં પણ જે; ઉત્તમ માનવ માનવા, આત્માથી જન તેહ. ભવિતવ્યતા માનીને, ત્યાગે નહિ ઉદ્યોગ; આત્માન્નતિ સાધક ખરા, સાથે નિશદિન ચેાગ. હેઠે ન પાળે સત્યથી, થતાં વિરૂદ્ધ સ ંસાર; આત્મલાગ આપે ભલેા, પરમાથે જયકાર. વીર ખુદ્ધને ઇશુની, પેઠે વતે સાર; આત્મામાં જગ દેખતા, શુદ્ધ પ્રેમથી ધાર. અનન્યભાવે સત્તુ, શ્રેય સદા કરનાર; ઉત્તમ માનવ જાણવા, પૂજ્ય વન્ય નિર્ધાર. For Private And Personal Use Only ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૭
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy