SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૫ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ચિત્ત દયાળુ જેહતુ, દાને નહિ અચકાય; પરસ્પરોપકૃતિતણા, સત્ય ધરે આચાર. સાધુ સંઘ ભકિત કરે, કરે શાસન હિતકાજ; માત પિતા સમ સાધુની, ધારે હૃદયમાં દાઝ. માત પિતા સમ શ્રાવકે, તે જગમાંહિ ગણાય; ઢાષા ન દેખે સાધુના, ગુણુ દેખી ખુશ થાય, તેવા શ્રાવક વિશ્વમાં, જયવતા જયકાર; ધન્ય સદા તે સ્તુત્ય છે, રૂડા નર ને નાર. જૈન ધર્મની ઉન્નતિ, કરે ધરી ઉત્સાહ; જૈન ધર્મ સેવાવિષે, ખૂબ ધરે મન ચાહ, સહાય કરે સહુ લાકને, ધરે જીવાપર પ્યાર, ઉત્તમ તે શ્રાવક ખરે, દુ:ખી જન આધાર. ગુરૂ હૃદય તે નિજ હૃદય, ગુરૂ વિચારે વિચાર; મેળવતા કાર્યો કરે, શ્રાદ્ધ સદા સુખકાર. ગૃહાવાસ રહેતાં છતાં, ઇચ્છે નિશદિન ત્યાગ; ગુરૂ હૃદયમાં પેસીને, ધારે અનુપમ રાગ. ગુરૂ વિના જેને જરા, ગમે નહીં સંસાર; આત્મરગ પલટે નહીં, જાતાં કાલ અપાર. દેશાષિત સ ંઘાશિત, આત્માશિત કરનાર; દેશકાલ અનુસારથી, વર્તે` જે સંસાર. પ્રશસ્ય સર્વત્ક્રિાન્તિના, જે શ્રાવક કરનાર; ઉત્ક્રાન્તિકારક ભલેા, શ્રાવક તે નિર્પાર. ગુરૂની પાસે બેસીને, મેળવી ચિત્તે ચિત્ત; પવિત્ર દિલ વિશ્વાસથી, રહે મેળમાં નિત્ય. સ્વાર્પણુ ઐક્ય સુપ્રેમથી, ગુરૂની સાથે મેળ; રાખી વતે શ્રાદ્ધ તે, પાતે શિવ વહુ સંકટ વિઘ્ન નિવારી તે, કરે ગુરૂની સેવ; તેવા શ્રાવક પામતા, શાશ્ર્વત શિવસુખ મેવ. For Private And Personal Use Only ખેલ. ૧૭૮ ૧૭ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy