SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમે. ગુરૂ અનુકુલ થઇ કરે, ચેાગ્ય ધર્માંનાં કાજ; અયેાગ્ય માર્ગ ના ચલે, ધરે વૃદ્ધની લાજ. રહી સદ્ગુરૂની પાસમાં, લેવે અનુભવ જ્ઞાન; મોટાઈ જગમાં મળે, ચૈતુન મનમાં માન. એવા ઉત્તમ શ્રાવકા, સદ્ગુરૂ ભક્ત ગણાય; સદ્દવત્તનને આચરી, જગમાં મેાટા થાય. બેવફા કિંઢે ના થતા, કરતા પર ઉપકાર; પરમાથી તે શ્રાવકા, સદ્ગતિ લે નિર્ધાર. ગુરૂ સેવા રાચી રહે, ધરે ન મનમાં ભેદ; જ્ઞાનામૃત પીવે સદા, ધરે હૃદય નિવે દ. સદ્દગુરૂ ાધિત મા માં, વહે સદા નિર્ધાર. દ્રબ્યાદિક સમજી કરી, કેાવિદ શ્રાવક ધારસર્વ ધર્મના તત્ત્વ, સાપેક્ષાએ એધ; કરી રાધતા ક`ને, કરે.સત્યના શેાધ. ગુરૂના વિનય ધરે ઘણા, ધરે ન ભય વા ગુથી એય ધરી સદા, જાણે ધર્મ અભેદ. ગુરૂ ભકિત દર્શન વિના, ચેન પડે ન લગાર. શુદ્ધ દની શ્રાવકા, પામે ભવના પાર. હૃદય શુદ્ધતા યે!ગથી, સાહે ધર્માચાર; ગુરૂ હૃદય પ્રેમે લહે, આન્તર શ્રાવક ધાર, ગુરૂ પાસાં સેવે સદા, લે ગુરૂગમ સહુ મર્મ, ઉત્સાહી વિનયી ગુણી, ધરે ન મનમાં ભ આપ્યાં ગુરૂએ જે વ્રતા, પાળે તે ધરી ધીર; ધરે ન ગુરૂથી આન્તરૂં, રહે સદા ગંભીર. આન્યુ તેવુ પાળતા, વીરપણુ' ધરનાર; ઉત્તમ શ્રાવક તે ભલેા, ભવાદિધ તરનાર. સંકુચિત ષ્ટિ ત્યજે, ધરતા ષ્ટિ ઉદાર; દાક્ષિણ્યે જે વ તા, ક્ષમાતણા ભંડાર. ખેદ; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy