SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૧૧૩ સુખની ધારા પ્રગટી સહજસમાધિથી, શમ્યા વિકલ્પ પામી સ્થિરતા બધજે, વિષય વાસના આશા તૃષ્ણ પૂજના, નાઠા દોષે મેહમાયાને કેજે. ચિદાનન્દ. ૪ અનુભવાગે તાળી લાગી ધ્યાનની, બાહ્યભાવનું ભૂલાયું સહુ ભાન; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાજે. ચિદાનન્દ૫ શ્વાસોશ્વાસે સમરે શાન્ત કૃપાળુને, કરશે કરૂણા પ્યારે આપ આપજો; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં, ધંધો કરતાં સુરતાની છે છાજે. ચિદાનન્દ૬ દેહી પણ વિદેહી પોતે એકલ, જ્યારે અન્તરથી કરતે સહુ કામ; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજો. ચિદાનન્દ. ૭ સે ધ્યાવે બુઝે આતમરામને, એનાથી સમજે છે છો સર્વજે; જીવ શિવને ભેદભાવ ઝઘડે ટો, બુદ્ધિસાગર નાઠે મિથ્યા ગર્વજો. ચિદાનન્દ૮ (સાણંદ) સ્વામીને સેવા તું થારા માતમાં.”—પઢ. (૧૬૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ ) સ્વામીને સેવક તું પ્યારા આતમા, અવ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વજો; અવિનાશી પણ અનિત્ય તું પર્યાયથી, તુજને જાણ્યાં નાઠે મિથ્યા ગર્વજો. સ્વામીને ૧ ૧૫ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy