SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ર ભજન પદ સંગ્રહ. રાગદ્વેષથી બહિરાત પદ જાણીને, કરજે તેને જ્ઞાનદષ્ટિથી નાશ; સ્થિરપયોગે જાગો તત્વ સ્વરૂપમાં, અસંખ્યપ્રદેશે ક્ષાયિકભાવે વાસ. જ્ઞાનાનન્દી ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષયવિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુગલની છેડી દેજે આશ. જ્ઞાનાનન્દી ૫ અખડ અવિનાશીની વાટે ચાલજે, પદર્શનમાં સહુજન તુજને ગાય; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સમ ઉદ્યમ કરજો હિત લાયજે. જ્ઞાનાનન્દી ૬ (સાણંદ) “જિદાનતનર્ન વદે વાળને.”—Fઢ. (૧૬૩) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) ચિદાનન્દ ચેતનજી વહેલે જાગજે, ભરનિદ્રામાં આયુ નિષ્ફળ જાય; ઊંઘે ઉંઘણ ચોર લૂંટે ચેતજે, વિરણ નિદ્રાવશથી દુઃખડાં થાય. ચિદાનન્દ૦ ૧ કાલ અનાદિ ઉબે મિથ્યારાત્રીમાં, પરસ્વભાવે લેતે શ્વાસે સજે સર્વવિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શું કરો ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ. ચિદાનન્દ ૨ ભવિતવ્યતાને સદ્ગુરૂ સફથી, જાગંતાં ઘટ દેખે અનુભવ ભાણજે; સ્વતઃ પ્રકાશી ઝળકી તિ આત્મની, ઉઠ ચેતન આળસ છાંડી જાણજે. ચિદાનન્દ૩ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy