SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ભજન પદ સંગ્રહ. સ્વામીને ૨ આતમ ભાવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પેખજે; સંગ્રહની સત્તાથી એકજ આતમા, અનેક વ્યક્તિ ભાવે આતમ દેખજે. નાક વિના શોભે નહિ મુખ સંસારમાં, વર વિના શેભે નહીં જેવી જાન; મીઠા વીણ ભજનની રોભા જેવી, જ્ઞાન વિના આતમનું એવું જાણજે. જ્ઞાન વિના સાધે શું આતમ સાધના, આતમજ્ઞાને ટળશે કર્મ વિકાર, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સગ્રન્થને સત્ સમ આધારજે. સ્વામીને ૩ સ્વામીને ૪ (સાણંદ) બનાવ બાવ્યો અવસર મનાય છે.”—g. (૧૬પ). (જીવ જાણે મારે મરવું નથી, જેમ પીપળના પાનને ખરવું નથી.)–એ રાગ, જીવ આવ્ય અવસર આ જાય છેરે, શિદ માયામાં ગોથાં ખાય છેરે; શાને જ જેને તું જીવડારે, દેખ એલાઈ જાશે દીવડારે. જીવડા. ૧ માની મોટામાં માનવ મહાલતારે, અણધારે દિવસ થશે ચાલતેરે. શું ફૂલ્યા ફરે છે સંસારમાં રે, મળે માનવ ભવ નહિ હારમાંરે. જીવડા૦ ૨ નામ ઠામ નિશાની રહે નહીં, તારૂ આયુષ એળે જશે વહીરે. જીવ ૧૦ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy