SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૧૧૧ સહુ. ૫ અખડ ઉપગે તું ઘટમાં જાગજે; દુઃખમય જાણું સઘળે આ સંસાર; વકતા ધ્યાતા ચેય તત્તવની એકતા, દ્રવ્યાથિકનયથી મનમાં નિર્ધારજો. આતમ કર્તા કર્મ કરણ પણ આતમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાથિકનયથી હવે તેજે, સમજ સાતથી આત્મસ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અતથી કરજો સહુ માયા ત્યાગજે. સહુ ૬ સહુ ૭ (સાણંદ). “જ્ઞાનાનન્દી તરવ સ્વર સાતમા.”—માત્મઃ . (૧૬૨) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) જ્ઞાનાનન્દી તત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાજો; બ્રહ્મા વિષ્ણુ શંકર ને ગોપાળજી, અનેક નામે શોભે તું ગુણવાન જે. જ્ઞાનાનન્દી. ૧ અન્તર દષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત સ્વભાવી તારે ધર્મજે. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાતિ આપતી, સ્વપર પ્રકાશક નિરાધાર નિર્ધાર; સંયમ રૂપે પૂજે આતમરાયને, તેથી પામે ભવસાગરને પારજો. જ્ઞાનાનદી, ૩ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy