SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્હાલ કરીશું હાલમ વરથી, પ્રેમી પિતાના પદ વરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માસ કરશું. ૩ જાચીશું નહિ કેઈની આગળ, જડ વસ્તુને એક જરી, જાચીશુ નિત સજજન આગળ, સુખમય વસ્તુ સ્નેહ કરી, અવળે માગે ભૂલ કરી નહી, કોઈ દિવસ દેડી મરશું, અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૪ ઝઘડા કરીએ તે આ જગમાં, ઝઘડાને કાંઈ પાર નથી, જન્મ જાય ઝઘડા કરતાં પણ, ઝઘડે જાય ન એક રતી; અલપ જીવન જેનું નવ નકકી, જોઈ જોઈ પગલાં ભરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. ૫ વિકટ પથ છે વિશ્વ પિતાને, ધર્મ કર્મ કરશું નિત્યે, દેહ ઈન્દ્રિયે દમન કરીશું, જ્ઞાનક્રિયા કેરી રીતે અન્તઃકરણ શમાવી ઘટમાં, દુઃખદરિયાનાં જળ તરશું, અપૂર્વ એવે અવસર આવે, આલ્વાદિત માનસ કરશું. દ હળીમળીને હરખાઈશું, શ્રીજગપતિને ઘેર જતાં, સિધે રસ્તે જાશું સિદ્ધા,સિદ્ધ દશાલય સાંભરતાં; અજીતસાગર ! ઈષ્ટ મળે જ્યમ, એમ હવે તે અનુસરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશુ. આ મુ. ઉપરીયાલા, મૃદુલાન્ત:કરણયાચક, મુનિ અજીતસાગર, For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy