________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खरा काममां धर्मनां कार्य आवे.
(ર૯).
ભુજગ પ્રયાત, જુઠી છે જગત્ના સગાંની સગાઈ,
નથી વજની સાંકળે ત્યાં લગાઈ, તણાતાં સ્વયંએ બીજાને તણાવે,
ખરાકામમાં ધમ્મનાં કાર્ય આવે. મળે દામતે તાતને પુત્ર માને,
મળે સ્વાર્થતે બધુને બધુમાને, વિના સ્વાર્થ તે સ્નેહ કેઈ જણાવે,
ખર કામમાં ધર્મનાં કાર્ય આવે, કરે નોકરી જે મળે તે પગાર,
બધે સ્વાર્થ વ્યાપે અનેક પ્રકાર; વિના ગંધ પક્ષ૬ ન પ સુહાવે,
ખરાકામમાં ધર્મનાં કૃત્ય આવે, રળે ના તદા ભામિની રોષ આણે,
ભરે પેટ ત્યારે ખરા નાથ જાણે, વિપત્તિ વળી લક્ષમાં કેક લાવે,
ખરા કામમાં ધર્મનાં કૃત્ય આવે,
For Private And Personal Use Only