________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
જાપ જપે કઇ મ્હારે હેતે, કેઇક ટીલાં તાણે મતવાદી મતવાદમાં તાણે, તાણે પણ નહી જાણે. સાશંક તાક્રિક પણ્ડિત માટા, તે પણ મુને શોધે; મત મતાન્તર ઝઘડે ડિયા, વીરલા કોઇક એધે, નિરપેક્ષાએ વ્યાપક માને, વ્યતિથી તે ભૂલે અસમ આતમ કાઇક માને, તે પણ ભવમાં ઝૂલે, ભલા૦ ૫ કર્મ સિંહનતે કર્મ રહિત એમ, સ્યાદ્નાદથી લેખે અષ્ટ પક્ષે અસખ્ય પ્રદેશી, જ્ઞાને જ્ઞાની ઢેખે, વ્યક્તિથી નહિં વ્યાપક આતમ,દેહ પ્રમાણે જાણે; જ્ઞાને વ્યાપક સાપેક્ષે સહુ, જ્ઞાની મનમાં આણે. વાણી કાયાથી હું ન્યારા, પન્ચભૂત નહીં મારા; બુદ્ધિસાગર અન્તર રોાધે, ગ્રહી ગુરૂગમ આધારો,
આમ્ શાંતિ: રૂ
માણસા,
૧૧૫
કોઇ એક ગિયા વિચારરે, આતબ અમર છેરેજી, જરા વિચારી દેહનગરીમાં જીવે,
ત્યારે, અનુભવ આતમ જડરોરે હેજી; અસંખ્ય પ્રદેશી તખતે બેઠા, જ્ઞાનિજન હાથમાંહિ ચોરે,
ભલા ૩
For Private And Personal Use Only
ભલા૦ ૪
ભલા૦ ૭
કોઈ એક ભુમીઆને ભાત્રેરે આંબા અમર છેજી એ રાગ,
ચેગ પદ
ભલા ૮
આતમ-૧
કાયા મન વાણી થકી જુદા પાડી ઘઉં ઘટ,
ધ્યાન સદા સુખ વાસીરે, હે
ગંગા યમુના તીથ સરસ્વતિ, અન્તર પ્રગટે કાશીરે, આતમ જ્