________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધરૂપ પરમાતમા, સતાથી પરખાવ, સેવ થા આતમા, વ્યકિત ભાવે થાય. પ્રેમ ભકિત વિશ્વાસથી, સેવે આતમ દેવ, આતમ તે પરમાતમા, કીજે તેની સેવ, શુદ્ધરૂપમાં ચેતના, રમતી રહે નિશદિન, તે પ્રગટે સુખ સંતતિ, પરંપુલથી ભિન્ન, આત્મ સ્વભાવે રમણતા, રાત્ય ચરણ અવધાર, ગુણ સ્થાનક આહવા, પર પરિણિતિ નિવાર પર પરિણતિના નાશથી, સ્થિરતા ઘટમાં થાય, અખડ ચિન્મય ચેતના, શુદ્ધ રૂપતા પાય, સારસાર સહુ ગ્રન્થનું, સમ્યક ચેતન રાન, ચેત્યા તેમાં જે રમ્યા, પામ્યા શાશ્વત સ્થાન અનુભવ ાને ઓળખે, રાની શિવપુર પ, નિશ્ચય ચરણે તે રમ્યા, સત્ય થયા નિન્ય ભેગ પકમાં લેપતા, શાની કબુ ન પાય, જલપંકજવત ભિન્ન તે, અત્તરમાંહિ સદાય, અન્તર વૃત્તિ આતમા દયિક ભાવે ભેગ, ભેગવતાં પણ ગિજે, ટાળે ભવભય રોગ, બાહ્યચરણ ચારિત્રમાં, એકાતે નહિ ધર્મ, આત્મરાન વિના કદી, ટળે ન આઠે કમી, અન્તરનું ચારિત્ર તે, ચક્ષુ થકી ન જણાય, દય વસ્તુ પુદ્ગલ સદા, ચેતે આતમરાય, અલ્પ સમયમાં સાધીએ, આત્મતત્વ સુખકાર, લહે ભવિ શ્ધાત્મને, પરમ તત્વ અવતાર, સિદ્ધયા સિદધ સિધશે, કરી કમને અંત, તે સહુ આતમ જાણુંને, છમ ભાખે ભગવન્ત,
For Private And Personal Use Only