________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
યસ્યા હિંસા યા નિવાર, હિંસામાં નહિ ધમ લગાર, વાચી લે તું શાશ્વત સુખ, દુનીયા સુખને માની દુ:ખ, પંચ મહાવ્રત પ્રેમે ધાર,
યહ્યા છે ર૬ | રર કરતું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગે, રમત ગમતથી રહેજો દુર, સેવ ચેતન સુખ ભરપુર, કુમતિથી દરે ઝટ ભાગ,
' રા૦ છે ર૭ | લલ્લા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય, જાણે લોભ તણે નહિ થોભ, નિર્મલ મનમાં પ્રગટે લેભ, ઉચ નીચને લાગે પાય,
લલા છે ૨૮ વવ્યા વર વિસારે સહુ, જાણતાને શું બહુ કહું, વિદ્યા વિનય વિવેક વિચાર કરતાં ઉતરીયે ભવપાર. વિરે દુઃખડાં વાધે બહુ
વાવ છે રહે છે શશા શાન્તિ રાખે રહેમ, શરા થઈને ગ્રહીએ નેમ, શાન્ત સુધારસ પાનજ કરો, સ્વર્ગાદિકમાં જઈ અવતરે, શાણપણાથી પામે ક્ષેમ.
શશાક | ૩૦ | ષષા પડ બે લય લાય, ગુરૂગમથી તે સમજાય, આત્મ દ્રવ્ય આદર એક, જ્ઞાનવાન હું એ ટેક, રત્નત્રયી સાધન ઉપાય.
પપ્પા ને ૩૧ સસ્સા સુમતિ સંગે રહો, શાશ્વત સુખડાં તેધી લહે, ત્યજીદે કુલટા કુમતિ સંગ, દેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વ સહ,
સસ્સાર છે ૩૨ હહા હર્ષે શિવપુર જાઓ. કરી કમાણી ખાતે ખાઓ, આતમતે પરમાતમ થાય, જન્મ મરણના દુખડાં જાય, સેકહું કહું ક્ષણ ક્ષણ દયા, હહા છે ૩૩ અઆ અહં દીલમાં ધરે, મહામંત્ર થાવ સુખવો, રૂદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણજે નરનાર, ભૂલ મંત્ર આપ્યું છે ખરે,
અહ છે ૩૪ છે
For Private And Personal Use Only