________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
નિદડી વેરણ હુઇ રહી.
એ રાગ,
આહિરાતમ પહેલા કહ્યો, તેનું લક્ષણ હા કહ્યું શાસ્ત્ર મજાકે, પુદ્દગલ મમતા ચિત્ત ગ્રહી, માને તેને હૈ। આતમરૂપ સારકે, જિનવાણી ચિત્ત ધારીએ. ૧ શ્રી ધન ભાઇ ભગનીને, પુત્ર પુત્રીહેા કુટુબ પરિવારકે; તેહુના સગે રાચીયા, માહે થયાહા લડે દુ:ખ અપારકે, જિન૦ ૨ તેંહુને આતમ માનતા. ભિન્ન સમજેહા નહિ તેહુ અજાણ; હિરાતમ પહેલા કહ્યો, ભેદ આતમના છડા સુજાણકે, જિન૦ ૩ અષ્ટ કર્મની સંગતિ, આતમ હેા નાના અવતાર; ચાર ગતિમાં સ`ચરે, મહા રેારવ હા દુ:ખના નહિ પારકે, જિન૦ ૪ આતમ કેમ સબંધ છે, અનાદિલ્હા રજકનક દ્રષ્ટાંતકે; અનાદ્યંત ભવિ આશ્રયી, અલવ્યનેહા કહું સુણા
થઇ શાંતુકે, જિન૦ ૫ અનાઘ'ત અભવ્યના, નિત્યાનિત્ય હા વળી ક સધકે; અભવી ભવી ક્રમથી સુણી, કિસ બાંધેહેા અંધ થઇ ભવી અધકે. જિનવ = રૂપી શરીરને આશ્રયી, રહ્યો આતમહા અરૂપી મહુતકે, અંતર આતમ જાણજો, ભેદ શ્રીજો હેા કરો કમના અંતર્ક, જિ॰9 ક્રમ સગ દરે કરી, પામ્યા કેવલહા, જ્ઞાન ગુણ મહુ ́તકે; તીન ભુવનના ભાવને, જાણે સમયેહા ચિદાનંદભદંતકે જિ૦ ૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાનેહા પમાતમ જેકે; ભેદ ત્રીજા અહુ આત્મનેા. વ્યાવા હદડા ધરા તેજી નેહકે, જિ૯ ઇયળ ભમિરે સ`ગથી. ભ્રમરી રૂપહેા લહે જેમ અહંકે; પરમામદ ધ્યાવતાં, બુદ્ધિસાગરહા લહે શિવ સુખ
ગેહુકે જિમ ૧૦ ફાવીડા,
For Private And Personal Use Only