________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તા નિજરૂપ લખાવે. બુદ્ધિસાગર શેાધેા ઘટમાં, સત મુનીન્ધર જાકુ ધ્યાવે. આ ૪
માણસા,
રાગ જગલા, પદ.
ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબહુમ અજરામર અવિનાશી, જ્ઞાનાન વિલાસી, અબહુમ, તીન જીવનમેં દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી,
વસ્તુ સ્વરૂપે આનંદ પાસેા, ઘામે નીરખી ત્રિ. અમહુમ૦ ૧ જેનુ' હરશે તે ભોગવી લેશે, અવરતણી શી ઉદાસી;
ભેદ ગાનથી ભ્રમણા ભાગી, આપેાઆપ પ્રકાશી, અબહુમ૦ ૨ પર તે પેાતાનું નિહ થારો, જોતાં જાગી જણાશે;
અબહુમ ૩
ખાજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુધ્ધ તત્વ પરખાશે. આદિ અંત ન જેના આવે, સકલ કલાથી સુહાવે: બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કહ્યુ નહિ આવે, અબહુમ ૪
માણસા,
૫.
新
ખમા નમો અરિહંતને, સિધ્ધ ભળે ચિત્તધ્યાયી;
આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાચી, આતમ તીન પ્રકાર છે, માહિ· અન્તર તેમ; પરમભેદ ત્રીજો બ્રહ્યો, અક્ષય સુખ લહે। જેમ,
For Private And Personal Use Only