________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છ
33
પ.
૪૯
ચેતન અનુભવ ના લાગી, અલખ તારી આતમસે રઢ
લાગીરે હેજી. કોઇ વીરલા તુજ ગુણ રાગીઅલખ૦ ૧ કાદવમે ચીર ધાવે ધાબી, બીજ એયા ઉખર ભપ્રાણી; વાણીકા સહુ બેટા જાયા, કર્યું” જગત ધૂળધાણી, અલખ ૨ ભૂલ્યા જન જગડું ચેતાવે, વેશ્યા સહુકું નાચ નચાવે, ઉલ્યાજન ઋદ્ધિ અડુ પાવે, જાગ્યા શીસ ટાવે. અલખ ૩ પડિત પેપર બહુ હુ એલે, ફણિધર સામે તાકી લે; પરઘર મૂરખ ઋધ્ધિ ખેળે, નારી ફત હીચાળે, અનુભવ વીરલા જોગી જાશે. મરખ આપમતિક તાણે; બુદ્ધિસાગર આતમજ્ઞાને, હરશા નિભયસ્થાને અલખ ૫
અલખ ૪
પદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અમદાવાદ.
૫૦
પ્રભુ મનાવા પ્રભુ મનાવા, સખી હું પ્રેમે જારે; ભટકી ઢરદેશ તેમે, સ્વામીને ઘેર લારે. ચૌદ ભુવનમાં આથડી પણ, પ્રભુ ન ક્રીડા કયાંયરે; શરીર ભીંતર ખેાજીયાતે, પ્રભુજી દીઠા ત્યાંરે ભાગી ભ્રમણા થઈ સાભાગી, જુદી ઘડી ન રહાઇ રે; અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઇરે, હરખી સ્વામી ઘેર આવ્યા, નાકું ઘર અન્ધેરરે; બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવના ફેરરે.
પ્રભુ ૧
પ્રભુ ર
પ્રભુ૦ ૩
માણસા,
પ્રભુ ૪