________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલખ
રુખે તે તારૂ નહીંરે, તાહક્ તાહરી પાસ; પોતાને રક માનીનેરે, કર્યાં કર તું પર આશ. અલખ કાલ અનતા ઉધીયારે, મિથ્યા રણી મઝાર; સદ્ગુરૂએ ઉડાડીયારે, સલ થયે। અવતાર. વિનય ભકિત કરૂા ગ્રહીને, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિહ્નન સગે ખેલતાંરે, કર્મ કલક કઢાય. શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દા ભેદે વતાય; દેહાતીત થઈ આતમારે, જ્યાતિ જ્યાત મિલાય, અલખ૦ શુદ્ધ સ્વરૂપે આતમારે, સ-તાએ સહુ હેાય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.
અલખ
અલખ
For Private And Personal Use Only
મેહુસાણા,
ૐ
પઢ
૪૫
અર્
અહા દેવની ગતિ, સહુ પ્રાણીને થઇ ભારી; ઘડીમાં કરે પલકમાં હરે, દીવા વાયુથી જીવા જ્યું ક્રૂ, અ૦ ૧ જેના નાદથી સહુ નાસે, જેની જ્યાતથી સહુ ભાસે; અવસ્થા એક તે ના ધરે, ગતિ દેવની ગમે તે કરે, જેના શાયથી સહુ મીના, જેની કાન્તિમાં સહુ લીના; ભૂલ્યા ભૂલથી ભલી માછ, ગતિ દેવની રહિ ગાજી, અરુ ૩ જેની હાથી સહુ ખીતા, ભણ્યા ભાત્રથી ભલી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મરે જમે મેવા, અવસ્થા સદા વિચિત્રા સહુ, જીએ રામની કથા શું કહ્યું; જીઓ કરવા બહુ ફલ્યા, પ્યારી પ્રાણ ધન સહુ પુણ્યા, અ૦ ૫ પલકમાં તાપ લકમાં છાય, અવસ્થા એક કદી ના જાય; ધરી માન શું ભલે ભાન, ચૈતી ચિતમાં ધરો ધ્યાન, હે।૦ ૭ સજી સાધનો ધરો ધ્યાન, યુધ્ધિ આત્મના કરો ગાન; અવસ્થા ન એક જનારી, બુધસાગરે કહ્યું ધારી, હા ૭
અહે૦ ૪
વિજાપુર.