SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઈ જન ના કેઈ જન સેવે, કોઈ જન યુદ્ધ કરતા; કઈ જન જન્મે કેઈજન ખેલે, દેશાટન કેઈ ફરતા. આ૦ ૨. વેલ પીલી તેલની આશા. મૂરખ જન મન રાખે; બાવળી લાવીને આંબા, કેરી રસ શું ચાખે. આતમ૦ ૩ વેરી ઉપર વેર ન કીજે, રાણીથી નહિ રાગ; સમભાવે સે જનને નીરખે, તો શિવ સુખને લાગ. આ૦ ૪ જુઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન ધવન સાથ ન આવે, આવે ન માતપિતાજી. આ૦ ૫ લક્ષ્મી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી; એકદીન ઉઠી જાવું અને, દુનીયાસિ વિસારી. આતમ૦ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે; બીલાડીની દેટે ચડી, ઊંડો શું મહાલે. આતમ- ૭ કાળઝપાટે સિને વાગે, યાગિજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજો વિરાગ્ય, આતમ૦ ૮ શ્રી શાંન્તિ: મહેસાણા, પદ રાગ ઉપરનો તારૂ નાચ ન રૂપ લખાય. અલખ પરમાતમા, નારી શકિત અનંત કહાય અલખ૦ શાનાદિક તુજ સંપદારે, કમાં છાદિત થાય; પરભાવ રંગી ચેતનારે, કર્મ ગ્રહણકે ઉપાય, અલખધુમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પિતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય, અલખ૦ ૨ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy