________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડ સુખની વહે ધારે, સદા શુદ્ધ બુધ નિરધારા; લહે દેશ તે મહારાણા, અવર સહુ જાણે નાદાના, નહિ ધન્ય ભૂતકા વાસા, હમારા દેશ બહુ ખાસ; હમારે દેશ જે જાણે, અનંતાં સુખ તે માણે અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી; ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે, સદા તસ ધ્યાનમાં રહેજે, અખંડાનંદ ઘટ લેજે; બુધ બ્ધિ આત્મને સંગી, હમારે દેશ ગુણરંગી.
અમદાવાદ,
પદ,
કેઈક વીરલા પાહે જગમેં, અધ્યાતમ રસ પાવે; કેક ગાવે કઈક ધ્યાવે, વીરલા કેઇ પચાહે, જગમેં૦ ૧ સિંહણ કરૂં દુધજ પાત્ર, સેનાનામાં કરશે; ખાય બીલાડી ખીરનું ભજન, વમન તે વારે કરશે. જ૦ ૨ વિષ્ટ કે ભેજન રસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશે, જગમેં ૩ મેતા કે ચારે દેખી, કાગ ચાંચ નવિ ધરશે; ચક્રવતિની ખીરજ ખાતાં, નિધન ઠામ ન કહે. જગમેં ૪ પાત્રતામાં અધ્યાતમરસ. ઠામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વિંછીત સઘળાં રહે જગમેં૦ ૫
મહેસાણું,
For Private And Personal Use Only