SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ખારા જળના પાનથીરે, કદી ન તૃપ્તિ થાય, ધુમાડા આચક ભરેરે, હાથ કશું' નહિ આય, માયા મમતા યોગથીરે, કદી ન શાન્તિ હોય; શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલેાય. આતમ ધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર, બુદ્ધિસાગર શાંતિમાં રે, હાય સદા મગરૂર. For Private And Personal Use Only જગત્માં, ય જગતમાં. હું જગત્માં૦ ૭ અમદાવાદ. ૫૩ ૩ કોઇ ન કરો। પ્રીત, ચતુરનર કાઇ ન કરશો પ્રીત; પ્રીત વસે ત્યાં ભીતિ, ચતુર નર કોઇ ન કશા પ્રીત. પ્રીતિ ભવ દુ:ખ મૂળ છેને, પ્રીતિનુ ફળ શાક; પ્રીતિ કરતાં પ્રાણીનેરે, વાધે રોગ વિયોગ, સ્વારથમાં અન્ધા અનીરે, પ્રીત કરે નનાર; પર પુદ્ગલની લાલચેરે, વૃદ્ધિ કરે સસાર, સ્વારથની જે પ્રીતડીને, તેના અંતે નાશ અનુભવીએ દાખવ્યુંરે, ધર તેના વિશ્વાસ, સૂખ સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન દુ:ખ; પંડિત સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન સુખ, આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ; મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ જ્યુ કાચ, ધર્મ સ્નેહને સાચવીરે, કરીએ સજ્જન સગ; ચેાગ્ય જતા લહી ચાગ્યતારે, પામે અનુભવ રંગ, અનુભવ રંગ મડ જ્યુરે, આતમમાંહિ મુહાય; બુદ્ધિસાગર હંસ જ્યુરે, ચન્ચુ વીરલા પાય, ચતુર, ૧ ચતુર. ૨ ચૈત્ર, ૩ ચતુર. ૪ ચતુર. પ ચતુર ક ચતુર, ૭
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy