SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ જ્ઞાની વિરલા કઇ જગતમાં, જ્ઞાની વીરલા કેઈ વદુ વિચારી જે જગતમાં-ડાની કોઈ ભાષા જ્ઞાનથીરે, ધરતા મન અહંકાર; ભાષા કારણ જ્ઞાનનુંરે, નવે ભાષા પાર. જગતમાં. ૧ વાદવિવાદે માનતારે, કેઈક સાચું જ્ઞાન, પરપરિણતિ પિષ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે આતમ ભાન, પૂરણ શક્તિ જેહથીરે, જાણે સત્ય તે શાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ, બુધિસાગર પામતારે, શાની પૂણુનન્દ, જગતમાં ૪. અમદાવાદ, પદ, શાન્તિ સદા સુખદાગી. જગતમાં શાનિ સદા સુખદાયી, સે ચિત્તમાં થાયી––જગતમાં-શાતિ, ભવ જંઝાળે ભટકતારે, શનિ હોય ન લેશ, મન ચન્ચલતા ત્યાં હુવેરે, ઉલટ વાધે કલેશ. જગતમાં. ૧ સત્તા ધન વૃદ્ધિ કરે, હોય ઉપાધિ જેર, ચિત્ત સ્થિરતા નહિ ભરે, પ્રગટે દીલમાં તેર, જગતમાં. ૨ દુનીયાની ખટપટ થકીરે, ખટપટીયું મન થાય, મનડું ભટકે બાહ્યમાં તે બહિરામત પદ પાય. જગતમાં ૩ લેશ વિકલ્પ ન ઉપજે, અત્તર વર્તે ધ્યાન, ઉપાધ અળગી હુવેરે. હવે શાન્તિ ભાન, જગતમાં, ૪ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy